વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરે પંચમ પાટોત્સવની ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિ દિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. […]

Continue Reading

જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા RTE ના ઓનલાઇન ફોર્મ માટે હેલ્પ સેન્ટર શરૂ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કોગ્રેસ ની UPA સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯ માં Rte Act અમલમાં લાવા માં આવ્યો હતો. આ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા વર્ગ ના તમામ બાળકો ને કોઈ પણ ખાનગી શાળા માં ધોરણ ૧ થી ૮ સુધી ફ્રી માં એડમિશન મળે છે. અને સાથે દર વર્ષે ૩૦૦૦ જેટલી રકમ વિદ્યાર્થીઓના […]

Continue Reading

સિક્કા ટીપીએસમાં સિનિયર કલાર્કનો વિદાય સમારોહ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : સિકકા ટીપીએસ ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ એમ. કંચવા વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સિક્કા ટીપીએસ ના મુખ્ય ઇજનેર એચ.ડી.મુંધવા, ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ આર. રબારી, પર્સનલ ઓફિસર પી.પી. પ્રજાપતી, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓફિસર એન.જી.પરમાર, એકાઉન્ટ ઓફિસર એમ.જે.દોશી લેબર […]

Continue Reading

વડાપ્રધાન મોદીના જામનગર પ્રવાસને લઈને તંત્ર સજ્જ, જુઓ આ રસ્તાઓ ડાયવર્ટ કરાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : તા.૦૧ માર્ચના રોજ સાંજે ૪:૦૦ કલાકથી તા.૨ માર્ચ સાંજે ૬:૦૦ કલાક સુધી લાલપુર બાયપાસ થી મેઘપર પડાણા, સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ, એરફોર્સ ગેઇટથી દિગ્જામ સર્કલ, ખંભાળિયા બાયપાસથી સાત રસ્તા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે જામનગર જિલ્લામાં આગામી તા.૦૧-૦૨/૦૩/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વધારી રહ્યા છે અને વડાપ્રધાન મોદી […]

Continue Reading

વિશ્વ મહિલા દિનની ઉજવણી પહેલા મોટી ખાવડીમાં મહિલા સંમેલન, સ્વાશ્રયની બહેનો સાથે પ્રેરણાદાયી મહિલાઓએ પરામર્શ કર્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું ખાસ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય,આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ […]

Continue Reading

યાત્રાધામ નજીક ચોરાયેલ શિવલિંગ ચોરી કેસમાં SIT એ પગેરું શોધ્યું, શિવલિંગ ચોરીનું કારણ જાણી ચોંકી જશો..!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ નજીક આવેલ દરિયાકિનારે ભજન મહાદેવ મંદિરથી શિવલિંગની ચોરીની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે દ્વારા તાત્કાલિક SIT ની રચના કરાઈ હતી. અને આ સીટની ટીમ દ્વારા એલસીબી એસઓજી તેમજ સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોને અલગ […]

Continue Reading

SSC – HSC બોર્ડની પરીક્ષા આપતા પહેલાં આ બાબતો અચૂક ધ્યાનમાં રાખજો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : આગામી 27, ફેબ્રુઆરી, 2025 થી ગુજરાત રાજ્યમાં SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક મૂંઝવણ હોય છે. ત્યારે પરીક્ષામાં હળવાશ ભર્યા વાતાવરણમાં પેપર શાંત ચિતે સમજણ પૂર્વક પ્રશ્ન વાંચીને યોગ્ય પ્રતિઉત્તર લખવો જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળમાં પરીક્ષાનું ટેન્શન સાથે વર્ગખંડમાં પરીક્ષા આપવા […]

Continue Reading

જામનગરમાં ખેલ મહાકુંભ 3.0માં સૌરાષ્ટ્ર ઝોન બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ અંડર ૧૭ વયજુથની બહેનોની સ્પર્ધાનું તેમજ સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ બહેનોની ઓપન વયજૂથ સ્પર્ધાનું આયોજન આયોજન તા.૧૭ […]

Continue Reading

દ્વારકામાં મહાશિવરાત્રી પહેલા જ યાત્રાધામ નજીક પૌરાણિક મંદિરમાં શિવલિંગ ગાયબ, પોલીસે તપાસ શરૂ કરી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પહેલા જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે આવેલા એક પ્રાચીન શિવ મંદિરના ગર્ભગૃહમાંથી શિવલિંગ ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી છે. યાત્રાધામ હર્ષદના દરિયા કિનારા નજીક આવેલા અર્ધનારેશ્વર, શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં રહેલ શિવલિંગ રાત્રે કોઈ શખ્સોએ ખંડિત કર્યાની ચર્ચાએ […]

Continue Reading

મહાશિવરાત્રીએ સોમનાથમાં વહેલી સવારથી વિવિધ કાર્યક્રમો, ભક્તો માટે 42 કલાક દ્વાર ખુલ્લા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. મહાશિવરાત્રી નિમિત્તે સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યાગ અને મહામૃત્યુંજય […]

Continue Reading