‘કૉલ ઑફ ધ ગીર’ એ ગીર તથા એશિયાટિક સિંહો માટેના પરિમલ નથવાણીના ગાઢ લગાવનું પ્રતિબિંબિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું છે. ગત 31મી જુલાઈ, 2024ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, પરિમલ નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે […]

Continue Reading

કૃષ્ણ જન્મભૂમિ કેસની સુનાવણીમાં વધુ એક અવરોધનો અંત, દેશદ્રોહીઓએ કોર્ટનો કિંમતી સમય બગાડવાનું બંધ કરવું જોઈએ: બજરંગ બાગરા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મથુરા : વિશ્વ હિંદુ પરિષદે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ કેસની સુનાવણીમાં વધુ એક અવરોધ દૂર થયાનું સ્વાગત કર્યું છે. અને મુસ્લિમ પક્ષને માત્ર અન્યાય સાથે નહીં પરંતુ સત્ય અને ન્યાય સાથે ઊભા રહેવા જણાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહાસચિવ બજરંગ બાગરાએ આજે કહ્યું છે કે, આજે કેટલાક લોકો પવિત્ર યાત્રાધામ […]

Continue Reading

ગિરનારના મહિમાને ઉજાગર કરતા”મહિમાવંત ગિરનાર” પુસ્તકનું વિમોચન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગરવી ગુર્જર ધરાની જુનાગઢની ભૂમિ પર આવેલા ગિરનાર ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે ૧૧૧ સર્જકોની ૧૫૧ રચનાઓને, ગરવા ગિરનારના મહિમાને ઉજાગર કરતા પુસ્તક “મહિમાવંત ગિરનાર”માં સંપાદિત કરવાં બદલ ગિરનાર સાહિત્ય મંચના અધ્યક્ષ અને શબદ સાહિત્ય પરિવારના એડમિન દિલીપ ધોળકિયા “શ્યામ”ને ઠેર ઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ […]

Continue Reading

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નવી દિલ્હી : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજે પોતાના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે. વડાપ્રધાને આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકારવાની સાથે-સાથે પરિમલભાઈ નથવાણીના પરિવાર સાથે આનંદની પળો વિતાવી હતી. આ પ્રસંગે, પરિમલ નથવાણીએ તેમનું આ […]

Continue Reading

જામનગરની બર્ધનચોક માર્કેટમાં ભગવાનની છબીઓ ખંડન કરતા તત્વો સામે વિરોધ, સજજડ બંધ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : • પવિત્ર ચાલીહા મહોત્સવ દરમિયાન ઇષ્ટદેવ ની છબીને ક્ષતિ પહોચાડતા તત્વો વિરુદ્ધ રોષ ભભુક્યો છે. જામનગર શહેરની બર્ધનચોક સિંધી ક્લોથ માર્કેટમાં આવત્તી સમગ્ર જિલ્લાની જનતા માટે રાખવામાં આવેલ પાણીના પરબ નજીક ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સાંઈબાબાની છબીમાં રાત્રે રોજીંદા સમયાંતર મુજબ વેપાર ધંધા કરી ઘરે ગયા બાદ 30 જુલાઈના […]

Continue Reading

સરસ્વતી સાધના યોજનાની ૧.૭૦ લાખ સાયકલોની ખરીદીમાં ભ્રષ્ટાચારની તપાસ કેમ થતી નથી? સરકાર સામે અમિત ચાવડા નો સવાલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા  અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભ્રષ્ટાચાર કરવામાં કોઈને શરમ નથી રહી, કોઈને સરકારનો ડર પણ નથી રહ્યો, તમામ નીતિ નિયમો નેવે મુકી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો […]

Continue Reading

ગુજરાતને 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્દ્ર દ્વારા રૂ. 4,369 કરોડ આપ્યા, જળશક્તિના રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાત રાજ્યને કુલ રૂ. 4,369 કરોડ આપ્યા છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે રૂ. 651 કરોડના ખર્ચે 188 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જ્યારે વોટરશેડ […]

Continue Reading

વ્યાજખોરો અને પોલીસને લગતા પ્રશ્નોને લઇને એસ.પી.નો દરેડ G.I.D.C.માં લોકદરબાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર પંચકોષી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા તા.૨૭/૦૭/૨૦૨૪ના શનિવારે પ્લોટ નં.૯૦, જી.આઈ.ડી.સી. એસોસીએશન ઓફીસ પર સાંજે ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઈસમો વિરૂધ્ધની ફરીયાદોના નિકાલ તથા પોલીસ ખાતાને લગત અન્ય પ્રશ્ન અંગે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading

જામનગરના ગુરુદ્વારામાં અનુયાયીઓ અને સહયોગીઓના સહકારથી હેવી સોલાર પેનલ લગાવી અનોખી પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ગુરુદ્વારા મંદિરમાં ગુરુદ્વારા સિંગ સભાના સંગતના સભ્યો અને તેના અન્ય સહયોગીઓના સહકારથી ૪૦ કિલો વોટ નું હેવી સોલર પેનલ લગાવવામાં આવ્યું છે, અને લાખો નો ખર્ચ સહયોગીઓએ ઉપાડી લઈ ધાર્મિક સ્થળમાં ઊર્જાની બચત કરવા માટેનું સોલાર પેનલ લગાવી ધાર્મિક જગ્યા માટે વીજળી બચત નું અને રાષ્ટ્ર નિર્માણ માટે […]

Continue Reading

ફ્રાન્સના અગ્રણી અખબારોએ નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર ગણાવ્યા..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : ફ્રાન્સના અગ્રણી અખબારોએ શ્રીમતી નીતા અંબાણીનો 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવેદારીના મહત્વના એમ્બેસેડર તરીકેનો ઉલ્લેખ કર્યો છે. અગ્રણી ફ્રેન્ચ અખબાર લે ફિગારોના અહેવાલ મુજબ “એકસમયે નરેન્દ્ર મોદી જેના મુખ્યમંત્રી હતા અને અંબાણી પરિવાર જ્યાંથી આવે છે તે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ માટે 2036ની રમતોની બીડ હજી સુધી સત્તાવાર […]

Continue Reading