ધ્રોલમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સમગ્ર ભારતમાં મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ ગુજરાત સરકારના રમતગમત વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જે અંતર્ગત જામનગરના ધ્રોલ ખાતે […]

Continue Reading

જોડિયાના કેશિયા ગામે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં 600ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જોડિયા તાલુકાના કેશિયા ગામમાં ‘હર ઘર તિરંગા’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ હેઠળ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 600 ફૂટના તિરંગા સાથે યોજાયેલ વિશાળ રેલી સૌના આકર્ષકનું કેન્દ્ર બની હતી. જોડિયા તાલુકાના કેશિયા ગામે 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ‘હર ઘર […]

Continue Reading

ગિરની સિંહ બેલડી જય અને વિરુ ભલે વિખૂટી પડી, પરંતુ તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે : પરિમલ નથવાણી 

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ […]

Continue Reading

ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાના કમિશનરે લોકોની આસ્થા સાથે રમત રમી કોના ઇશારે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવાલયનું ડિમોલિશન કરાવ્યું…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસના પહેલા જ દિવસે જંગલેશ્વર મહાદેવ મંદિર નું ડિમોલેશન કરાયા બાદ અવિવાદને લઈને ઢાક પીછોળો કરવા મહાનગરપાલિકાના કમિશનર અને શાસકોએ હવાતીયા મારી મંદિરના ટ્રસ્ટીઓને બોલાવી એન કેન પ્રકારે સમગ્ર મામલો થાળી પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અવારનવાર વિવાદોમાં રહેતું કોર્પોરેશન વધુ એક વિવાદમાં સપડાયું […]

Continue Reading

37.56 લાખ નવા MSMEની ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં નોંધણી, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને MSME મંત્રીનો પ્રત્યુત્તર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દિલ્હી : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37,56,390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (MSME) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં 8,779 MSME બંધ થયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય MSME મંત્રી સુ શોભા કરંદલાજેએ 21 જુલાઈ, 2025ના આ માહિતી આપી હતી. મંત્રીના નિવેદન અનુસાર, […]

Continue Reading

જામનગરમાં માર્ગો અને બ્રિજની ગુણવત્તાની પ્રભારી સચિવ અનુપમ આનંદે સમીક્ષા કરી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં માર્ગો અને બ્રિજની ગુણવત્તા તથા ભારે વરસાદની અગાહીને પગલે તંત્રની તૈયારીઓ અંગે જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. અને જામનગર જિલ્લામાં આવેલ માર્ગો તથા પુલોનું નિરીક્ષણ કરી નિયમિત રીતે નિરીક્ષણ અને સમારકામ હાથ ધરવા અધિકારીઓને પ્રભારી સચિવે ટકોર કરી છે. જામનગરમાં પ્રભારી સચિવે […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસે જિલ્લા શહેર અધ્યક્ષના નામો જાહેર કર્યા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ :  ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેર – સોનલ પટેલ અમદાવાદ જિલ્લો – રાજેશ ગોહિલ અમરેલી – પ્રતાપ દુધાત આણંદ – અલ્પેશ પઢીયાર અરવલ્લી – અરણું પટેલ બનાસકાંઠા – ગુલાબસિંહ રાજપુત ભરૂચ – રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર જિલ્લો – પ્રવીણ રાઠોડ ભાવનગર શહેર – મનોહરસિંહ […]

Continue Reading

આલે લે, ડિમોલેશન દરમ્યાન જામનગરમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામમાં બાથટબ સહિત લક્ઝરીય સુવિધા સામે આવી…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના બચુનગરના મેગા ડિમોલેશન દરમિયાન ધાર્મિક સ્થળમાં ઉભી કરાયેલી લક્ઝરીયસ સુવિધા હોવાનું સામે આવ્યું છે.૧૧,૦૦૦ ચોરસ ફૂટ થી પણ વધુ જગ્યામાં ધાર્મિક સ્થળના દબાણ ની સાથે સ્વિમિંગ બાથ ટબ તેમજ અનેક રૂમ સહિતના લક્ઝરીયસ દબાણો જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ હતી. આ ધાર્મિક […]

Continue Reading

અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગરમાં ITRA સંસ્થાનની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના જીવનસાથી રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ – (ITRA) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી અને સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. રાધિકા […]

Continue Reading

જામનગરમાં રૂ.430 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ભેટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે “શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫” ના ૨૦ વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના રૂ. ૪૩૦ કરોડ ૫૦ લાખના ખર્ચે વિવિધ ૩૦ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઓપરેશન […]

Continue Reading