સ્થાનિક ચૂંટણી પહેલાં ‘બાપુ’ની એન્ટ્રી: દેવા માફી મુદ્દે રાજકોટથી શંકરસિંહ વાઘેલા ગજવશે મેદાન
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર સક્રિય રાજકારણમાં ઝંપલાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટમાં ઠેર-ઠેર લાગેલા હોર્ડિંગ્સ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે. ‘સબકા હોગા કરજ માફ’: ૨૬ ફેબ્રુઆરીએ મહાસભા શંકરસિંહ વાઘેલા દ્વારા ‘સબકા હોગા કરજ માફ’ ના નારા સાથે દેશવ્યાપી […]
Continue Reading