એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં આવેલ 14 માનવ અવશેષોના અગ્નિ સંસ્કાર કરાયા…
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે આવેલ દેહદાન થયેલા 14 માનવદેહોના અવશેષોને તબીબી અભ્યાસ બાદ જામનગર આદર્શ સ્મશાન ખાતે લાવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યાં આર્ય સમાજ દ્વારા વેદોક્ત વિધિથી એમ પી શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, એનોટોમી વિભાગના વડા ડો. દિલીપ ગોહિલ, પ્રોફેસર ડો. મિતલ […]
Continue Reading