જામનગરમાં રૂ.430 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ભેટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે “શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫” ના ૨૦ વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના રૂ. ૪૩૦ કરોડ ૫૦ લાખના ખર્ચે વિવિધ ૩૦ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઓપરેશન […]

Continue Reading

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ નિમિત્તે પડાણામાં અનોખું અભિયાન હાથ ધર્યું..

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના સહયોગથી પડાણા ગામમાં તથા રિલાયન્સ રિફાઈનરી સંકુલમાં ઘનિષ્ટ એન્ટી-ટોબેકો જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તમાકુના ઘાતક પરિણામોની જાણકારી આપવી, મોઢાંના કેન્સરનું સમયસર નિદાન કરવું […]

Continue Reading

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસ સ્થાને શંકરાચાર્યજીની પધરામણી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસને ત્યાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ખાસ પધરામણી કરી હતી. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ મહારાજશ્રીનું સ્વાગત અને અભિવાદન કરીને અને તેમની પાદુકાઓની પૂજા કરીને શંકરાચાર્યજી પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી […]

Continue Reading

શંકરાચાર્યજીએ આર્મી કેન્ટ એરિયામાં ગીતા જ્ઞાનેશ્વર મંદિરનું ભૂમિ પૂજન કરી અગ્નિવિરોને સંબોધન કર્યું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જબલપુર : મધ્યપ્રદેશના જબલપુરમાં આર્મી કેન્ટ એરિયામાં સરહદી વિસ્તારમાં જતા પહેલા અગ્નિવીરોએ દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. અગ્નિવીરોને સંબોધતા શંકરાચાર્યજીએ કહ્યું કે, દેશની સરહદોનું રક્ષણ કરવું એ પૂજા છે, અને દેશનું રક્ષણ કરવું એ ધર્મ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નક્કી કરવામાં આવ્યું છે કે, કર્તવ્ય શું છે […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીએ વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાનું ઉદ્ઘાટન કરી મુલાકાત લીધી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ખુલ્લુ મૂકી મુલાકાત લીધી હતી અને અહીં આપવામાં આવતી પ્રાણીઓને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરી, તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા […]

Continue Reading

શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરી ક્રમિક ભરતી કરવા જામનગરમાં શિક્ષક ઉમેદવારોએ આપ્યું આવેદનપત્ર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પ્રાથમિક થી લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકોને ભરતીમાં વધુ જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણ સહાયક / વિદ્યા સહાયક તરીકે શિક્ષણ વિભાગમાં ભરતી થવા માટે છેલ્લા કેટલાય સમયથી પ્રક્રિયા અનુસરી રહેલા શિક્ષકોએ […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાસણમાં અલગ જ અંદાઝ, PMએ ગીરમાં જંગલ સફારીનો આનંદ માણ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સાસણ : વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. અને જંગલ સફારીનો પણ PM મોદીએ આનંદ માણ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી સિંહ દર્શન દરમિયાન અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. મેં તમને કેમેરા પર પણ હાથ અજમાવી કેટલીક ક્ષણોને કેમેરામાં કેદ કરી છે. આજે એટલે […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાતંદુરસ્ત, કાર્યક્રમો રદ કરાયા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઇને રાજ્યપાલના શિડ્યુલ કરાયેલા કાર્યક્રમો પૈકીના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના […]

Continue Reading

સિક્કામાં રક્તદાન કેમ્પમાં 65 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાયું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જી.એસ.ઈ.સી.એલ.ટી.પી.એસ સિક્કા દ્વારા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા જી.જી. હોસ્પિટલ જામનગર ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જી.એસ.ઈ.સી.એલ. હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ. જેમાં સંકુલ ના મુખ્ય ઈજનેર એચ ડી મૂંધવા , અધિક્ષક ઈજનેર આર એન પટેલ, એસ. એચ. કહાર, ડી.કે.વસાવા, બી.ડી. સનારીયા,  ડી.જી.એમ. આર.આર.રબારી, […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે, જામનગર એરફોર્સમાં PMનું સ્વાગત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 1 માર્ચે સાંજે 7.20 કલાકે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, […]

Continue Reading