પ્રેમ લગ્ન બાદ બેનની સામે જ બનેવીના ઘરમાં ઘૂસી મારી નાખનાર સાળો અને તેનો મિત્ર ઝડપાયો
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારની વંડાફળી સ્થિત આદિનાથ એવેન્યુમાં પ્રેમ લગ્નને લઈ ઊભી થયેલી રંજિશના કારણે બનેવી નિલય કુંડલિયાની બહેનની નજર સામે નિર્મમ હત્યા કરનાર સાળા મનીષ જેરામભાઈ મોરી અને તેના મિત્ર સોહિલ સલીમભાઈ સોઢાને પોલીસે ઝડપી લીધા છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા […]
Continue Reading