જામનગરમાં કિસાન સન્માન સમારોહ : 99,703 ખેડૂતોને પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાની રૂ.22.91 કરોડની સહાય અપાઈ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું.જેમાં બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પી.એમ.કિસાન નિધિ યોજનાના 19 માં હપ્તા સ્વરૂપે ડી.બી ટી. માધ્યમથી સહાય રકમનું વિતરણ કરાયું હતું જ્યારે ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં […]

Continue Reading

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]

Continue Reading

જાણીતા પત્રકારે દલિત, આદિવાસી મુદ્દાઓ પર શ્રેષ્ઠ રિપોર્ટિંગ માટે “પ્રથમ ભારતીય આઇકોન એવોર્ડ” જીત્યો.

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભુવનેશ્વર : ટાઈમ્સ નાઉ નવભારતના ઓડિશાના પત્રકાર ડૉ. સતીશ કુમાર દાશને નુઆખાઈ મહોત્સવમાં પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ “પ્રથમ ભારતીય આઈકોન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને મુખ્ય અતિથિ તરીકે યોગદાન આપ્યું હતું. બુદ્ધ મંદિર A/C, ભુવનેશ્વર. ન્યુ ઓડીટોરીયમ, યુનિટ-9 ખાતે યોજાયેલ. […]

Continue Reading

હૃદય-વિજેતા નૃત્યાંગના, પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના “શ્રીયા શ્રીપતિ”ની રસપ્રદ કહાની

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અરવલ્લી : ઓડિસી નર્તકો તેમના શાનદાર પ્રદર્શન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અન્ય તમામ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની જેમ, ઓડિસી નૃત્યની ઉત્પત્તિ ઓડિશાના મંદિર પરિસરમાં કરવામાં આવતા ધાર્મિક નૃત્યોમાં છે. ઓડિસી નર્તકોની લય, હલનચલન અને મુદ્રાઓની પોતાની અલગ શૈલી છે. ઓડિસી નર્તકો મુખ્યત્વે ભગવાન કૃષ્ણ અને રાધાના અપાર પ્રેમની થીમ પર પ્રદર્શન કરે […]

Continue Reading

ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે 350કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક […]

Continue Reading

ભગવાન શ્રી કૃષ્ણની ‘બેટ દ્વારકા’ની ‘વર્લ્ડ ક્લાસ’ સ્તરે થશે કાયાપલટ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, બેટ દ્વારકા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.આ જ રીતે તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ […]

Continue Reading

જામનગરમાં મેયર વિનોદ ખીમસુરીયા એ સ્વતંત્રતા દિવસે તિરંગો લહેરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૫મી ઓગસ્ટ ના વોર્ડ નં. ૧૧, લાલવાડી શાળા નં. ૧ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તેને સલામી આપવામાં આવી હતી. મેયર વિનોદભાઈ ખીમસુરીયા એ પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન સંબોધન કરતા શહિદો, સ્વાતંત્ર્ય સૈનાનીઓને યાદ કર્યા હતાં. ગુજરાત […]

Continue Reading

સ્વતંત્રતા પર્વે નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નડિયાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ત્રિરંગો ફરકાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નડિયાદમાં ત્રિરંગો લહેરાવીને કરી છે. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ પર લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા હતા. સ્વતંત્રતાના આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું […]

Continue Reading

‘કૉલ ઑફ ધ ગીર’ એ ગીર તથા એશિયાટિક સિંહો માટેના પરિમલ નથવાણીના ગાઢ લગાવનું પ્રતિબિંબિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું છે. ગત 31મી જુલાઈ, 2024ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, પરિમલ નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે […]

Continue Reading

કૃષ્ણ જન્મભૂમિ કેસની સુનાવણીમાં વધુ એક અવરોધનો અંત, દેશદ્રોહીઓએ કોર્ટનો કિંમતી સમય બગાડવાનું બંધ કરવું જોઈએ: બજરંગ બાગરા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મથુરા : વિશ્વ હિંદુ પરિષદે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ કેસની સુનાવણીમાં વધુ એક અવરોધ દૂર થયાનું સ્વાગત કર્યું છે. અને મુસ્લિમ પક્ષને માત્ર અન્યાય સાથે નહીં પરંતુ સત્ય અને ન્યાય સાથે ઊભા રહેવા જણાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહાસચિવ બજરંગ બાગરાએ આજે કહ્યું છે કે, આજે કેટલાક લોકો પવિત્ર યાત્રાધામ […]

Continue Reading