જામનગર જિલ્લામાં રેસ્ક્યુ માટેના આધુનિક સાધનો સાથે NDRFની 2 ટીમ તૈનાત
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંભવિત વાવાઝોડા બિપોરજોયને લઈને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર વધુ એલર્ટ બન્યું છે. ત્યારે સરકાર તરફથી જામનગર જિલ્લાને એનડીઆરએફની બે ટીમ ફાળવવામાં આવી છે. જેમાંથી એક ટીમ જોડિયા ખાતે અને બીજી ટીમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં બેડ ખાતે તૈનાત છે. ચક્રવાતમાં કોઈ જાનહાની […]
Continue Reading