ધ્રોલ જોડિયા પંથકમાં ₹12 કરોડના ખર્ચે એસ.ટી.ની સુવિધાઓનું ખાતમુહૂર્ત: મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ધ્રોલ ખાતે ₹6.63 કરોડના ખર્ચે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ અને જોડિયા ખાતે ₹5.35 કરોડના ખર્ચે નવીન એસ.ટી. બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. જનસેવા એ જ લક્ષ્ય […]
Continue Reading