ગીરના સિંહોની સુરક્ષા માટે રેલવેનો મોટો નિર્ણય : 5 નવા અંડરપાસ અને AI સિસ્ટમ કાર્યરત થશે
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી : ગીરના જંગલમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને રેલ અકસ્માતો અટકાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આ અંગેની વિગતો રજૂ કરી હતી. નવા અંડરપાસનું નિર્માણ: સિંહોની સલામત અવરજવર માટે હાલમાં બે અંડરપાસ કાર્યરત છે, […]
Continue Reading