ચારિત્રની શંકાએ પત્ની પર કુહાડાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી, પતિએ પણ ગળેફાસો ખાઈ આપઘાત કર્યો
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના કનસુમરામાં આવેલ ઝૂંપડામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો,ચારિત્ર્યની શંકાના આધારે યુવાને પત્નીની માથે કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી છે. હત્યા બાદ પતિએ પણ થોડે દૂર ઇલેક્ટ્રીકના થાંભલામાં દોરી વડે ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે અરેરાટી ફેલાઈ છે. જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે […]
Continue Reading