વાત્સલ્યધામમાં ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ પામેલા ૨૭ વડીલોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનો શુભારંભ
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર કાલાવડ હાઈવે પર આવેલા તપોવન ફાઉન્ડેશન, વીજરખી, જામનગર ખાતે “માતુશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામ” માં રહેતા ગત ૭ વર્ષમાં સ્વર્ગવાસ થયેલ ૨૭ વડીલો ના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથા અને ૨૭ મૂળ શ્રીમદ્ ભાગવત પારાયણ નો પ્રારંભ થયો છે. આ કથા “વર્લ્ડ રેકોર્ડ” પ્રકારની છે કારણ કે, અહીં […]
Continue Reading