જામનગરમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ‘મહિલા કર્મયોગી દિવસ’ની ઉજવણી કરવામાં આવી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ અલગ-અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે. ગત તા. ૦૫ ઓગસ્ટના રોજ ‘મહિલા કર્મયોગી દિવસ’ ની ઉજવણી જામનગર જિલ્લાના વસઈ ગામ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ‘મહિલા કર્મયોગી દિવસ’ ની થીમ […]
Continue Reading