ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું સાંસદ પરિમલ નથવાણીએ કર્યું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના હસ્તે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં વિજય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલના નવનિર્મિત ભવનનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્માણ પામેલા આ શાળાભવનથી ખંભાળિયા શહેરની શૈક્ષણિક […]

Continue Reading

ગાંધી નિર્વાણ દિને જામનગરના વિકાસ ગૃહમાં પ્રાર્થનાસભા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કસ્તુરબા સ્રી વિકાસ ગૃહ જામનગર ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિતે ખાસ પ્રાર્થના સભાનું આયોજન સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું. સંસ્થાની ચિલ્ડ્રન હોમની વિદ્યાર્થીની અંજલી પરમાર અને માનદ મંત્રી સુચેતાબેનની દ્વારા ગાંધીજીને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખ કરશનભાઈ ડાંગરે ગાંધીજીની પ્રેરણાદાયી વાતો કરી […]

Continue Reading

ખીજડીયા રામસર સાઈટ ખાતે ‘વિશ્વ જલપ્લાવિત દિવસ’ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કુદરતના અનમોલ રત્ન સમાન વેટલેન્ડ્સ (જલપ્લાવિત વિસ્તારો) ના સંરક્ષણ માટે દર વર્ષે ૨જી ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર ખાતે વેટલેન્ડ્સના સંરક્ષણ માટેના કન્વેન્શનને અપનાવવામાં આવ્યું હતું, જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. વર્ષ ૨૦૨૬ની થીમ “વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક […]

Continue Reading

જામજોધપુરના સામાણા ડુંગરોમાં યોજાઈ પ્રથમ ‘હિલ મેરેથોન’

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્રની શૌર્યભૂમિ પર રમતગમત ક્ષેત્રે નવો ઈતિહાસ રચાયો છે. જામનગર સાઈક્લિંગ ક્લબ દ્વારા જામજોધપુરના ખટિયા ગામ પાસે આવેલી સામાણાની ટેકરીઓ પર પ્રથમ “સામાણા હિલ મેરેથોન” નું સફળતાપૂર્વક આયોજન ગામવાસીઓ નાં અદમ્ય સહકાર થી કરવામાં આવ્યું હતું, દોંડની શરૂઆત સરપંચ દ્વારા ફ્લૅગ ઓફ કરી ને કરવામાં […]

Continue Reading

કેન્દ્રીય બજેટમાં આયુષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક પહોંચ માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્થપાય રહેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર અપગ્રેડ કરવા બજેટમાં પ્રાવધાન  કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ૧ લી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજૂ થયેલા કેન્દ્રીય બજેટ વખતે, ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ (MVT) માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા અને ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિક પહોંચ પર ધ્યાન કેન્દ્રિત […]

Continue Reading

નાઘેડી નજીક તળાવમાં ઉદ્યોગપતિ ભરતભાઈ શાહનો આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરની ભાગોળે નાઘેડી વિસ્તાર પાસે આવેલા લહેર તળાવમાં આજે વહેલી સવારે એક કરુણ ઘટના સામે આવી છે. જામનગરના ઉદ્યોગજગત સાથે સંકળાયેલા 63 વર્ષીય વૃદ્ધ ભરતભાઈ નાથાલાલ શાહે તળાવમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લેતા ઉદ્યોગ આલમ અને સ્થાનિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની વિગત : આજે વહેલી સવારે […]

Continue Reading

વિભાપર શિશુ મંદિરના સેવા પ્રકલ્પ તરીકે ચલાવતા શિક્ષણ મંદિરોનો વાર્ષિકોત્સવ 

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર દ્વારા સંચાલિત શિક્ષણ સેવાના પ્રકલ્પ તરીકે ચલાવવામાં આવતા શિક્ષણ મંદિરોના બાળકોનાં સર્વાંગી વિકાસ,સંસ્કાર અને પ્રતિભાને ઉજાગર કરી શકે એ માટે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું . આ વાર્ષિકોત્સવમાં ૩૦ શિક્ષણ મંદિરનાં કુલ ૨૦૦ બાળકોએ ભાગ લીધો હતો. આ સંપૂર્ણ […]

Continue Reading

નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલ કેન્દ્રીય બજેટ 2026ને આવકારતું જામનગર શહેર ભાજપ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાના લક્ષ્ય સાથે અનેક મહત્વની જાહેરાતો કરી છે. આ બજેટમાં મુખ્યત્વે ટેકનોલોજી, ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેતી અને ગ્રામીણ વિકાસ – બજેટ ફાળવણી: કૃષિ ક્ષેત્ર માટે ₹૧.૬૩ લાખ કરોડની […]

Continue Reading

ધ્રોલ જોડિયા પંથકમાં ₹12 કરોડના ખર્ચે એસ.ટી.ની સુવિધાઓનું ખાતમુહૂર્ત: મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ધ્રોલ ખાતે ₹6.63 કરોડના ખર્ચે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ અને જોડિયા ખાતે ₹5.35 કરોડના ખર્ચે નવીન એસ.ટી. બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. જનસેવા એ જ લક્ષ્ય […]

Continue Reading

પરિમલ નથવાણીનો આજે જન્મ દિવસ, બહુમુખી પ્રતિભા વિશે જાણો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા YSR કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો 1લી ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે. ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતા પરિમલભાઈની અત્યાર સુધીની સફર જાણીએ… 1956માં મુંબઈ(બોમ્બે)માં જન્મેલા પરિમલભાઈ જેટલાં રિલાયન્સના અભિન્ન અંગ છે તેટલા જ રાજકીય,સામાજિક ક્ષેત્રોમાં પણ તેમની ખ્યાતિ […]

Continue Reading