સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.કુંજલ ત્રિવેદીએ સદ્ભાવના જન સભામાં સંદેશો આપ્યો..
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સોમનાથ : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર અને પ્રખર રાષ્ટ્ર ભક્ત માઁ ભારતી ની અનન્ય સેવિકા જેમણે પોતાનું તન મન ધન સમર્પિત કર્યું છે એવા સંસ્કૃત વિદુષી ડૉ.કુંજલ ત્રિવેદી સમગ્ર વિશ્વગુરુ ભારત ના પ્રણેતા એવા નરેન્દ્ર મોદીની સોમનાથ માં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ ની સદ્ભાવના જન સભામાં ઉપસ્થિત રહીને આકર્ષક શૈલીમાં […]
Continue Reading