મહાશિવરાત્રીએ સોમનાથમાં વહેલી સવારથી વિવિધ કાર્યક્રમો, ભક્તો માટે 42 કલાક દ્વાર ખુલ્લા
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. મહાશિવરાત્રી નિમિત્તે સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યાગ અને મહામૃત્યુંજય […]
Continue Reading