જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પૂર્વવત કરવા મહાનગરપાલિકામાં કૃષિમંત્રી રાઘવજી પટેલે તાકીદની બેઠક યોજી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 24 કલાકમાં જામનગર શહેરમાં થયેલ ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની રજૂઆતો મળતા મંત્રી રાઘવજીભાઈ પટેલે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ લોકોને પડી રહેલ હાલાકીનું નિવારણ લાવવા જામનગર મહાનગરપાલિકા ખાતે પાણીના નિકાલ સહિતની જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે તાકીદની બેઠક […]
Continue Reading