ખોડલધામ કેન્સર હસ્પિટલના ભૂમિ પૂજનમાં વડાપ્રધાન મોદી સહભાગી થશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : આવતીકાલે શ્રીખોડલધામ કાગવડના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુલી સહભાગી થશે. શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર ખોડલધામ કેન્સર હસ્પિટલના ભૂમિ પૂજન અને સપ્તમ પાટોત્સવમાં કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહભાગી થશે. અયોધ્યાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ મહાસભાને સવારે ૧૧ વાગ્યે વર્ચ્યુઅલ સંબોધન કરશે. શ્રી ખોડલધામ પાટોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ […]

Continue Reading

અયોધ્યાની સાથે જ પડાણામાં રિલાયન્સ દ્વારા જિર્ણોદ્ધાર થયેલા રામ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 22 જાન્યુઆરી એ શોભાયાત્રા સહિત ત્રિદિવસીય કાર્યક્રમોની ધામધુમથી થશે ઉજવણી  જામનગર જિલ્લામાં રિલાયન્સ રીફાઈનરી નજીકના પડાણા ખાતે આગામી તા. ૨૦-૨૧-૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જિર્ણોદ્ધાર કરવામાં આવેલા શ્રી રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના શુભ મૂહુર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે બેરાજા જગા મેઇન રોડ પર નવનિર્મિત માઈનોર બ્રિજનું લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના બેરાજા જગા રોડ ઉપર રૂ.૯૯.૫૪ લાખના ખર્ચે નવનિર્મિત ૭મીટરના ૪ ગાળા તથા ૭ મીટરના એક ગાળાના માઈનોર બ્રિજનું રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના […]

Continue Reading

ધુવાવ બાયપાસ થી ખિમરાણા બાયપાસ સુધી 93લાખના ખર્ચે રોડ બનશે, મંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધુવાવ બાયપાસથી ખીમરાણા બાયપાસને જોડતા ૧.૫૦કિમીના કાચા રસ્તા પર ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળ રૂ.૯૩ લાખના ખર્ચે ડામર રોડનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું […]

Continue Reading

બેંકમાં બે ટ્રાયે તાળા તોડી નિષ્ફળ પ્રયાસ કરનાર BA અભ્યાસ કરતા નેપાળી યુવાન ઝડપાયો, આવી છે સમગ્ર ઘટના…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બ્રાસ સીટી ગણાતા જામનગર શહેરમાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકમાં ચોરીની નિષ્ફળ ઘટના સામે આવી છે. આ ચોરીનો પ્રયાસ કરનાર નેપાળી યુવાન વિદ્યાર્થી છે અને અગાઉ પણ બીપરજોય વાવાઝોડા વખતે આજ બેંકમાં તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. દેશ વિદેશમાં બ્રાસ પાર્ટને લઈને જામનગરનું નામ ચળકી રહ્યું છે […]

Continue Reading

જામનગરના કલેકટર – પોલીસ અધિક્ષકના નિવાસસ્થાને અયોધ્યાથી પવિત્ર અક્ષત કળશનું પૂજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જામનગર સમિતિ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર બી. એ.શાહને અયોઘ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ખાતેથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને અયોધ્યાની મંદિરની પ્રતિકૃતિ તેમજ આમંત્રણ પત્રિકા તેમના નિવાસ્થાને અર્પણ કરવામાં આવી હતી. આ તકે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર ટીમના ભરતભાઇ ડાંગરિયા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, […]

Continue Reading

કાલાવડમાં લેઉવા પટેલ સમાજનો ૧૬મો સમુહ જ્ઞાતિ ભોજન તેમજ સન્માન સમારોહ સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ ખાતે લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો માટે કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજના નવનિર્માણાધિન સમાજ ભવનની જ્ગ્યામાં ૧૬ મો સમુહ ભોજન સમારંભ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના અન્ન ભેગા તેના મન ભેગા.. સૂત્રને સાર્થક કરતા લેઉવા પટેલ સમાજ કાલાવડ ના સમૂહ જ્ઞાતિ ભોજન અને સન્માન સમારોહમાં […]

Continue Reading

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી કર્યું અક્ષત કળશનું પૂજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધિન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22, જાન્યુઆરી, 2024ના થઈ રહી છે. ત્યારે ખાસ જામનગર નવાનગર સ્ટેટના રાજવી મહારાજા શત્રુશલ્યસિંહજીને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આવેલ અક્ષત કળશ અને આમંત્રણને વિશ્વ હિન્દુ પરિષદના તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર […]

Continue Reading

નેપાળના જનકપુરથી અયોધ્યા સીતાજીના માવતરિયા તરફથી આવી રહી છે ભેટ-સોગાદોની ટ્રકો જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નેપાળ : અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર નિર્માણ પામેલ મંદિરમાં તા.૨૨ જાન્યુઆરી ,૨૦૨૪ના ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દેશ વિદેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવા સમયે હિન્દુ રાષ્ટ્ર ગણાતું નેપાળ પણ પાછળ નથી રહ્યું. અને ભેટ સોગાદોની ટ્રકો ભરીને મોકલાઈ રહી છે. પૌરાણિક પરંપરા અનુસાર […]

Continue Reading

અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની આવી છે વિશેષતાઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા : અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શોશ્યલ મિડિયામાં વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 20 જેટલી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ […]

Continue Reading