જામનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને સંચારી રોગો અંગેની જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સંચારી રોગોના અટકાયત અંગેની જિલ્લા સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વોટર કલોરીનેશન, ઘન કચરાનો નિકાલ, હોટેલમાં ખોરાકની તપાસણી, પાણીજન્ય અને વાહકજન્ય રોગોના અટકાવ અને નિયંત્રણ કાર્યક્રમના પાસાંઓ અને આગામી નવા પગલાંઓ લઈ શકાય તેની સમિતિના સદસ્યો સાથે ચર્ચા- […]
Continue Reading