જામનગરમાં જય વછરાજ મિત્ર મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વછરાજ ડાડાનો મહોત્સવ, લોક ડાયરાનું પણ આયોજન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જય શ્રી ગઢવાળા ડાડા વછરાજ નું મૂળ સ્થાનક આવેલું છે, જ્યાં દર વર્ષે;અષાઢી બીજ ના પર્વની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. સાથોસાથ તા ૨૦.૦૬.૨૦૨૩ ના રાત્રિના આઠ વાગ્યે નાગનાથ ગેઇટ તંબોલી માર્કેટ પાસે જય વછરાજ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે.જેની પણ […]
Continue Reading