જામનગરમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધ ભવ્ય પોલીસ પરેડનું રિહર્સલ: રાજ્યપાલ – મુખ્યમંત્રી ઝીલશે સલામી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની ઉપસ્થિતિમાં જાજરમાન ઉજવણી જામનગરના આંગણે થવા જઇ રહી છે.વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, શસ્ત્ર પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે તા.૧લી મે ના રોજ ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી યોજાનાર ભવ્ય પોલીસ પરેડ લોકોમાં વિશેષ આકર્ષણનું […]

Continue Reading

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમલૈંગિક વિવાહની માન્યતા બાબતે કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને કાનૂની માન્યતા ન આપવા રાષ્ટ્રપતિ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા જામનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વગેરેના લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો […]

Continue Reading

જામનગરના આંગણે જાજરમાન ઉત્સવ, ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટર દ્વારા નિમંત્રણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તારીખ 1 મે ના રોજ રાજ્યના સ્થાપના દિન અંતર્ગત ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં જામનગરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળશે સાથે સાથે શસ્ત્ર પ્રદર્શન, પોલીસ પરેડ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જામનગર ખાતે યોજાનાર આ ગૌરવમયી […]

Continue Reading

SP પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષસ્થાને ધ્રોલ તાલુકામાં ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર રાજ્યમાં અત્યારે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગરના ધ્રોલ તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષસ્થાને ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 20 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં સુરક્ષા, […]

Continue Reading

જામનગરના જોડિયા તાલુકામાં અધિક નિવાસી કલેકટરના અધ્યક્ષ સ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલમાં રાજય સ્તરે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગરના જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં અધિક કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 5 પ્રશ્નોનું સ્થળ પર જ નિકાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ બાકી રહેલા પ્રશ્નોને આગળની કાર્યવાહી અર્થે […]

Continue Reading

જામનગરમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે “કૃષિ દિવસ”ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જા તા.૨૫ અપ્રિલના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે તાલુકા કક્ષાના “કૃષિ દિવસ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર તાલુકાના ગામોમાંથી પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન મળી રહે તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે […]

Continue Reading

લાલપુર- જામજોધપુર તાલુકામાં ઓરી-રૂબેલા રસીકરણ ઝુંબેશ, 4000થી વધુ લોકોને રસી અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ખડબાના ચાંદીગઢ ખાતે ઓરીના ૫ જેટલા કેસ નોંધાય હોવાથી વધારે કેસો ન નોંધાય તે માટે લાલપુર તાલુકા હેલ્થ ઓફીસર ડો.પી.ડી.પરમાર દ્વારા ગામમાં આરોગ્ય કર્મચારીની ટીમો બનાવી ઘરે ઘરે સર્વેલન્સ અને પ્રાથમિક તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં વિધાર્થીઓને રસીકરણ વિષે પ્રાથમિક […]

Continue Reading

જિલ્લા પંચાયત દ્વારા ‘પંચાયતી રાજ દિન’ ની ઉજવણી, જામનગર જિલ્લામાં પશુ રોગ નિદાન કેમ્પનું આયોજન કરી 1,227 પશુઓને નિઃશુલ્ક સારવાર અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખાતે આગામી તા. 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા ખાસ થીમ આધારિત વિવિધ વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ગત તા.24 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ,741 વિદ્યાર્થીઓને પદવી અને 4 મહાનુભાવોને કરાયા સન્માનિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ૨૮મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખ ભાગ્ભવેત્” ની કામના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આયુર્વેદવિદ્યા માણસને જીવન પ્રદાન કરે છે, માનવજીવન માટે આનાથી ઊંચી કોઈ વિદ્યા નથી. વિદ્યાર્થીઓનો અભ્યાસ ભલે પૂર્ણ […]

Continue Reading

સારંગપુર થી આવેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગરમાં સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતેથી નમો સેના ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે નીકળેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રા નું વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા પરિવાર દ્વારા જામનગરમાં આવી પહોંચતા બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર […]

Continue Reading