હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : હિંડેનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી જૂથ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું.. અને કંપની પર લગાવાયેલા એક એક આરોપનો છણાવટ સાથે જવાબ આપ્યો. અદાણી જૂથે કહ્યું કે હિંડનબર્ગ દ્વારા ઉઠાવાયેલા 88 પ્રશ્નોમાંથી 68 પ્રશ્નોના જવાબ તો અદાણી જૂથની કંપનીઓ દ્વારા અગાઉ વખતોવકત અપાઈ ચૂક્યા છે. હિંડનબર્ગના 413 પાનાંના રિસર્ચ રિપોર્ટના જવાબમાં […]

Continue Reading

જી.જી. હોસ્પિટલ ખાતે ‘રાષ્ટ્રીય દીકરી દિવસ’ની ઉજવણી, 85 દીકરી વધામણા કીટ અર્પણ કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેક જાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન, વ્હાલી દીકરી યોજના તેમજ દીકરી જન્મ વધામણાં જેવા અનેક કાર્યક્રમોનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોમાં જાગૃતિ વધે અને સમાજમાં દીકરા-દીકરી પ્રત્યે જોવા મળતા ભેદભાવો દૂર […]

Continue Reading

અદાણીને FPOના સફળ થવાનો ભરોસો, સેબી- અન્ય નિયમન સંસ્થાઓ વેચવાલીની કરી રહી છે તપાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : સૌથી અમીર એશિયાઈ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સમૂહે રવિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યૂએસ-બેઝ હિંડનબર્ગના રિપોર્ટ બાદ પણ સમૂહના શેરમાં ઘટાડા છતાં તેના પ્રમુખ ફર્મના 20 હજાર કરોડ રૂપિયાની ફોલો-ઓન શેરનું વેચાણ થશે ગ્રુપના સીએફઓ જુગશિંદર સિંહે કહ્યું કે બજારમાં હંગામી અસ્થિરતાના કારણે તેઓ ઓફરિંગ પ્રાઈઝ કે સમયમર્યાદામાં કોઈ ફેરફાર […]

Continue Reading

ખોડલ જયંતિએ ખોડલધામ જામનગર દ્વારા કૃષિમંત્રી,ધારાસભ્ય સહિતના મહાનુભાવોનું સન્માન કરાયુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ખોડીયાર જયંતિ નિમિત્તે જામનગરમાં ખોડલધામ દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જામનગરમાં ચૂંટાયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ ખોડલધામ કાર્યાલય પાછળ ના ખુલ્લા પ્લોટ યોજાયેલા સન્માન સમારોહમાં ખોડીયાર માતાજીની જન્મજયંતિ એ કૃષિ મંત્રી ઉપરાંત ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ માતાજીની આરતી […]

Continue Reading

જામનગરમાં ખોડલ માતાજીના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નરેશ પટેલની 192મી રકતત્તુલા કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ખોડલ ગ્રીન્સમાં શ્રી ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવસનું આયોજન કરાયું હતું. જેમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલનું રક્તતુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનું 192થી વધુમી વખત રક્તતુલા […]

Continue Reading

જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ABVP નો વિરોધ, પરીક્ષાર્થીઓના હિતને ધ્યાનમાં લેવા 5 માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થયા બાદ જામનગરના સાત રસ્તા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રવિવારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવું એ લાખો યુવાનોની આશા પર […]

Continue Reading

PM મોદીના લક્ષ્યોને લઈને પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની જામનગરમાં પ્રદેશ બેઠક મળી , પ્રદેશ મંત્રી પદે રજ્જાક ચાવડાની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પસમાંદા મુસ્લીમ સમાજ સમિતિ સંઘના રાષ્ટ્રીય મુખ્ય સંરક્ષક તેમજ પૂર્વ મેમ્બર હજ કમિટી ઓફ ઇન્ડિયા, પૂર્વ મેમ્બર ઓફ PAC રેલ્વે બોર્ડ, પૂર્વ રાષ્ટ્રીય મેમ્બર સેન્ટ્રલ વકફ બોર્ડ, પૂર્વ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ BJP માઈનોરિટી મોરચાના ઈરફાન અહેમદજી, રાષ્ટ્રીય મંત્રી તેમજ હજ કમિટી ઓફ ગુજરાત ના ડાયરેક્ટર અકરમભાઈ શાહ, ગુજરાત પ્રદેશ […]

Continue Reading

જામ્યુકો દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, મનપાના કર્મયોગીઓનું કરાયું સન્માન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર મહાનગર પાલિકા દ્વારા 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નંદનવન પાર્ક ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર કમિશનર સહિત રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દેશભક્તિ ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, જાહેર સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોની નંદનવન પાર્ક ખાતેG J-5 ફેશન શો રૂમ પાસે […]

Continue Reading

જામનગરમાં મકરસંક્રાંતિના મધ્યરાત્રિએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીના 46માં જન્મદિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર 79 ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસની મોડી રાત્રે મિત્રો શુભેચ્છકોએ લેઉવા પટેલ સેવા સમાજના ચોકમાં ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ પરિવાર સાથે અને સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપરાંત કોર્પોરેટરો અને ભાજપના યુવા મોરચાના કાર્યકરો ઉપરાંત પટેલ સમાજના યુવાનો […]

Continue Reading

ઠેબા ગામે સ્વ. નંદલાલ પ્રગડાની તૃતીય પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા ગામ ખાતે તારીખ 5 જાન્યુઆરી, 2023 ના ગુરુવારે સ્વ. નંદલાલભાઈ પ્રાગડાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ સંતવાણી, લોકડાયરા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સેવાભાવી સ્વ. નંદલાલભાઈ ખીમજીભાઈ પ્રાગડા ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેબા ગામ ખાતે કુદરત ફાર્મ હાઉસ ખાતે બપોરે ત્રણ વાગ્યાથી રક્તદાન કેમ્પનું […]

Continue Reading