સૌપ્રથમ ડ્રોનથી શામળાજીના જંગલમાં 25 હજાર વૃક્ષારોપણ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અરવલ્લી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના એક પેડ મા કે નામ આપેલ સ્લોગન ને સાર્થક કરવા વન મહોત્સવ અંતર્ગત નવતર પ્રયોગ દ્વારા વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ત્યારે સાબરડેરી દ્વારા પણ પર્યાવરણ ની જાળવણી માટે વન વિભાગ પાસેથી 5 હેક્ટર જમીન શામળાજી […]
Continue Reading