જામનગરના નવાગામ ઘેડમાં ભાજપના કાર્યાલય ઉદ્ઘાટનમાં જય ભવાની સાથે ઉગ્ર વિરોધ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જ ભાજપ સામે રાજપૂત સમાજનો વિરોધ ઉગ્ર બની બહાર આવી રહ્યો છે. આ વિરોધની આગ રાજકોટના નિવેદનને લઈને જામનગરમાં પણ બરોબરની જામી હોય તેમ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે રાજપૂત સમાજના લોકોએ જય ભવાનીના નારા સાથે ઉગ્ર વિરોધ […]

Continue Reading

વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગરને વૈવાહિક વિવાદોને સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના હેતુથી પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. યોજના નો ઉદ્દેશ્ય “પરિવારોને મજબૂત બનાવવા અને પ્રોત્સાહિત કરવા નો છે”. આ પહેલ વૈવાહિક સંબંધોમાં ઉદ્ભવતા તકરારો આગળ વધે તે પહેલાં તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે.   શું […]

Continue Reading

જામજોધપુરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું સ્વાગતન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામજોધપુર : જામનગર લોકસભામાં સમાવિષ્ટ જામજોધપુર વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂનમબેન માડમ એ જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી ની સમર્પિત સેવા છેવાડાના માનવી સુધી પહોંચી છે. પંથકના સૌ નાગરિકોએ “મોદી સાહેબની ગેરન્ટી” માં અપ્રતિમ વિશ્વાશ દાખવી, પ્રચંડ જનસમર્થન ની કટિબદ્ધતા વ્યક્ત કરી. રેલી તથા ઉદબોધન સમયે ઉમટી […]

Continue Reading

વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રો. વૈદ્ય અનુપ ઠાકર એકેડેમિક સભ્ય બન્યા, આર્યુવેદ તજજ્ઞ તરીકે પસંદગી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (I.T.R.A.)ના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહત્વની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને જ પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રો. અનૂપ ઠાકરની પસંદગી તેઓની વ્યક્તિગત યોગ્યતા, કુશળતા, અનુભવ, શૈક્ષણિક અનુભવ […]

Continue Reading

જામનગરની મહિલા ITI ની વિદ્યાર્થીનીની મતદાન જાગૃતિ માટે બાઇક રેલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ જામનગરની મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા શિક્ષણાધિકારી વિડજા અને મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય જીજ્ઞેશ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયી હતી. બાઈક રેલી શહેરના જનતા ફાટક વિસ્તારના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ […]

Continue Reading

જામનગરમાં સૌ પ્રથમ WHO-GTMC ની બેઠક, 31 દેશોમાંથી તજજ્ઞો જોડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં WHO-G.C.T.M.ની પ્રથમ ટેક્નિકલ સંકલન બેઠક યોજાઈ છે. આ સંકલન બેઠકમાં 31 દેશોના 65 તજજ્ઞોએ ભાગ લીધો છે. WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC) દ્વારા 19 થી 21 માર્ચ 2024 ના રોજ નવી દિલ્હી, ભારતમાં ‘વૈશ્વિક તકનીકી સંકલન બેઠકનું’ આયોજન થયું હતું, ત્યારબાદ 22 માર્ચ 2024ના રોજ જામનગરમાં ટ્રેડિશ્નલ […]

Continue Reading

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે વિશિષ્ટ સેવાયજ્ઞ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ 17 માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે […]

Continue Reading

ઠેબા બાયપાસ નજીક ત્રીપલ અકસ્માત, એસટી બસ હડફેટે ટુ વ્હીલર ચાલકનું મોત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા બાયપાસ નજીક સોમવારે સમી સાંજે ત્રીપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં નવી નક્કોર એસટી બસ, tvs ટુ વ્હીલર અને ટ્રકનો ત્રીપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે . જામનગરના ઠેબા બાયપાસ થી લાલપુર બાયપાસ તરફ જતા રસ્તે […]

Continue Reading

જામનગરના કુખ્યાત સાયચા બંધુની વધુ 6 મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યુ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના જાણીતા વકીલની હત્યા નીપજાવવાનો જેના પર આરોપ લગાવાયો છે, તે સાયચા ગેંગ હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છુટ્યા પછી તેઓની મિલકતોને નેસ્ત નાબૂદ કરી દેવા માટે પોલીસ તંત્રએ કમર કસી છે, અને ખુદ જિલ્લા પોલીસવડા આજે વહેલી સવાર થી મેદાનમાં આવી ગયા છે, અને સાયચા ગેંગના સમગ્ર સામ્રાજ્યને […]

Continue Reading

લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ પહેલા જ જામદુધઈ ગામમાં મતદાન બહિષ્કારના બોર્ડ લાગ્યા…!!!

  ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : લોકસભાની ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે અને લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ થાય તે પહેલા જ જામનગર જિલ્લાના છેવાડાના જોડીયા પંથકના જામ દુધઈ ગામે સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર મારી વિરોધ વ્યક્ત કર્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા જામનગર જિલ્લાના જોડીયા તાલુકા જામ દૂધઇ ગામે […]

Continue Reading