નેપાળના માનસિક અસ્વસ્થ મહિલાનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવતું જામનગર સખી વન સ્ટોપ સેન્ટ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : એક માનસિક અસ્વસ્થ મહિલા જામનગરના આશાપુરાનગર વિસ્તાર પાસે બે કલાકથી બેઠા હોવા અંગેની જાણ એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કરેલ.જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને જામનગર સખી વન સ્ટોપ સેન્ટર પર લઇ આવવામાં આવેલ અને ૧૮૧ની ટીમે જણાવેલ કે બહેન ભૂલા પડી […]

Continue Reading

લાલપુરના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સાંસદ પૂનમ માડમે સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે આવેલ પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લીધી હતી.સાંસદએ આ તકે વિસ્તારમાં થયેલ નુકસાની અંગેની વિગતો મેળવી હતી અને અસરગ્રસ્તોને મળવા પાત્ર સહાય ત્વરિત ચુકવવા તથા આરોગ્ય વિષયક કાર્યવાહી જલ્દીથી શરૂ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમ્યાન સાંસદ સાથે […]

Continue Reading

જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા બઢતી માટે એન.ઓ.સી. રેંક ટેસ્ટ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા હોમગાર્ડઝ જવાનોના પ્રમોશન માટે એન.ઓ.સી. રેંક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમગાર્ડઝ જવાનોને રાજ્યકક્ષાના બેઝીક, એડવાન્સ અને લીડરશીપના 12થી 15 દિવસના કેમ્પમાં તાલીમ મેળવવા માટે મોકલવામાં આવતા હોય છે. જે જવાનો દ્વારા ઉક્ત કેમ્પમાં તાલીમ સત્ર પૂર્ણ કરવામાં આવ્યું હોય, તો તેમને રેંક પ્ર્મોશન […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કુનડ ગામે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ કુંડલિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં પીપળો અને વડના રોપાનું વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ ગ્રામસભા યોજીને જનતાને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા પંચાયતના […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાધવજી પટેલે ઊંડ નદીના નવા નીરના વધામણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલી ઊંડ નદીમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. કૃષિમંત્રી અને અન્ય અગ્રણીઓ દ્વારા ઊંડ નદીમાં ફળ અને ગુલાબના પુષ્પો પધરાવીને નવા જળનું પૂજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં ઊંડ […]

Continue Reading

જામનગરનો સસોઈ ડેમ છલકાયો, જુઓ આહલાદક નજારો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરીણામે અનેક ચેકડેમો અને નદીનાળાઓ છલકાયા છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પરિણામે નગરજનોની જીવાદોરી સમાન સસોઈ ડેમ ફરી એક વખત ઓવરફ્લો થતાં નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે. સાથે જ ડેમઓવરફ્લોના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

Continue Reading

કેબિનેટ મંત્રી મુળુ બેરાની લાલપુર પંથકમાં ડિઝાસ્ટર સમીક્ષા બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લાલપુર પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં ‘ડિઝાસ્ટર સમીક્ષા બેઠક’ યોજાઈ હતી. જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે થયેલ નુકસાનનો અભ્યાસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને પગલાંની મંત્રી દ્વારા સમીક્ષા […]

Continue Reading

કેબિનેટ મંત્રી મુળુ બેરાએ લાલપુર રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લીઇ, નુકસાનીનો તાગ મેળવ્યો નુકસાની નો તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર ખાતે આવેલા રોપા ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી હતી. લાલપુર સામાજિક વનીકરણ રેન્જમાં સમાવિષ્ટ લાલપુર રોપા ઉછેર કેન્દ્રમાં આસોપાલવ, તુલસી, એલોવેરા, લીમડો જેવા વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોના રોપાનો ઉછેર અને માવજત કરવામાં આવે છે. […]

Continue Reading

લાલપુર તાલુકાના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં કેબિનેટ મંત્રી મુળુ બેરાએ મુલાકાત લઈને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર તાલુકાના પૂરથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે જામજોધપુર, કાલાવડ અને લાલપુર તાલુકામાં નુકસાની થવા પામી છે. લાલપુરમાં ઢાંઢર નદીના કાંઠાના વિસ્તારોમાં પૂરની […]

Continue Reading

જામનગરને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શહેરી વિકાસ યોજનાના 46કરોડનો ચેક અપાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.1512 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ. 46 કરોડનો ચેક વિતરણ કરાયો હતો. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા […]

Continue Reading