સર્કિટ હાઉસમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે લોક સંપર્ક કરી, લોકોના પ્રશ્નો સાંભળ્યા
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી રાઘવજી પટેલે લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના ખાનગી તથા સામાજીક બાબતોને લગતા પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા […]
Continue Reading