RSS ના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનો રાજકોટમાં યુવા પ્રતિભાઓ સાથે સંવાદ 

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : સંઘને સમજવા માટે સંઘમાં આવવું જોઈએ, બહારથી ના સમજી શકાય : પંચ પરિવર્તનના વિષયો થકી નાનાં-નાનાં કામો કરીને નાગરિકોને દેશહિતમાં યોગદાન આપવા ડૉ. મોહન ભાગવતનું આહ્વાન    સંઘને જાણવો હોય તો વીકીપીડિયામાં ન વાંચો, સંઘ-સાહિત્યને વાંચોઃ પૂ. ડૉ. મોહન ભાગવત  ઉત્કૃષ્ટ અને પ્રામાણિક રીતે દેશહિતમાં થતું કોઈપણ કાર્ય સંઘનું […]

Continue Reading

જામનગર પત્રકાર મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  જામનગર શહેરના પત્રકારત્વ ક્ષેત્રે ૫૦ વર્ષ થી કાર્યરત અને સૌથી જૂની સંસ્થા એવી જામનગર પત્રકાર મંડળ દ્વારા મંડળ ના સભ્યો ના તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં આતિથ્ય રેસ્ટોરન્ટ ખાતે આયોજિત આ સન્માન સમારોહમાં ધોરણ ૧ થી ૧૨ અને તેનાથી પણ ઉચ્ચ અભ્યાસમાં સારું પરિણામ […]

Continue Reading

RSSના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું રાજકોટમાં આગમન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું સૌરાષ્ટ્રના રાજકોટમાં આગમન થયું છે. હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત અખિલ ભારતીય પ્રવાસ યોજના મુજબ સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું 18,જાન્યુઆરી, 2026ના સૌરાષ્ટ્ર પ્રાંતની મુલાકાત અર્થે રાજકોટ સેવાભારતી ભવન ખાતે આગમન થયું છે. આ પ્રવાસ દરમિયાન પૂર્વ નિશ્ચિત કાર્યક્રમ મુજબ, […]

Continue Reading

એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં આવેલ 14 માનવ અવશેષોના અગ્નિ સંસ્કાર કરાયા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે આવેલ દેહદાન થયેલા 14 માનવદેહોના અવશેષોને તબીબી અભ્યાસ બાદ જામનગર આદર્શ સ્મશાન ખાતે લાવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યાં આર્ય સમાજ દ્વારા વેદોક્ત વિધિથી એમ પી શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, એનોટોમી વિભાગના વડા ડો. દિલીપ ગોહિલ, પ્રોફેસર ડો. મિતલ […]

Continue Reading

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે પંચવિધ સેવાયજ્ઞનું આયોજન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા ધારાસભ્ય બન્યા બાદ ના પોતાના સતત ચોથા જન્મદિવસની ઉજવણી જુદા જુદા પાંચ સેવા પ્રકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપે કરવામાં આવશે. જેના ભાગરૂપે આગામી ૧૪ જાન્યુઆરીને મકર સંક્રાંતિના દિવસે પંચવિધ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા […]

Continue Reading

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.કુંજલ ત્રિવેદીએ સદ્ભાવના જન સભામાં સંદેશો આપ્યો..

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સોમનાથ : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર અને પ્રખર રાષ્ટ્ર ભક્ત માઁ ભારતી ની અનન્ય સેવિકા જેમણે પોતાનું તન મન ધન સમર્પિત કર્યું છે એવા સંસ્કૃત વિદુષી ડૉ.કુંજલ ત્રિવેદી સમગ્ર વિશ્વગુરુ ભારત ના પ્રણેતા એવા નરેન્દ્ર મોદીની સોમનાથ માં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ ની સદ્ભાવના જન સભામાં ઉપસ્થિત રહીને આકર્ષક શૈલીમાં […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાને “PM સ્વનિધિ યોજના”માં રાજ્યકક્ષાએ બીજા ક્રમે, એવોર્ડ એનાયત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગાંધીનગર ખાતે “સ્વનિધિ સમારોહ-૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જામનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી “PM સ્વનિધિ યોજના” (PM SVANidhi) ના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યની મેજર સીટીઝ (Major Cities) […]

Continue Reading

આંગણવાડી વર્કરોના હોબાળા બાદ સુપરવાઈઝર ભાનુબેન જાદવ સસ્પેન્ડ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આંગણવાડી વર્કરના મૃત્યુને લઈને હોબાળો થયા બાદ આંગણવાડી સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી માનસિક ત્રાસ આપવાના આંગણવાડી વર્કરોના નિવેદનોને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના સિક્કામાં કોડ નંબર 187માં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત લીલાબેન પરમાર નામના મહિલાનું પ્રેગ્નન્સી દરમ્યાન સુપરવાઇઝર દ્વારા તેમને ફરજિયાત કામ કરવા માટે દબાણ કરવામાં આવતું […]

Continue Reading

મોડપરમાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત મંગળેશ્વર મહાદેવ મંદિરનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના સમસ્ત ગ્રામજનો અને ગ્રામ પંચાયતની વિનંતિ સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મંગળેશ્વર મહાદેવના ભવ્ય નવનિર્મિત મંદિરનું બાંધકામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરાયું છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં થયેલા શિલાન્યાસ સમારંભથી લઈને તાજેતરમાં થયેલાં હસ્તાંતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયામાં […]

Continue Reading

JCC હાર્ટ હોસ્પિટલના ડો. પાર્શ્વ વોરાએ કાંડ કરી સાથી ડોક્ટરોને પણ છેતર્યા હોવાનો પત્રકાર પરિષદમાં ઘટસ્ફોટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલમાં પીએમજેએ વાય યોજના અંતર્ગત ગેરરિતીઓ થતા રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ફરજ પરના ડો. પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ હોસ્પિટલ ને છ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 105 જેટલા દર્દીઓને નિયમ વિરુદ્ધ સારવાર આપી સરકારી ચોપડે ગેરરીતી આચરી હોવાનું સામે આવ્યું છે. […]

Continue Reading