રાજકોટમાં ગેમઝોન બન્યો મોત ઝોન, ગોઝારો શનિવારે 25થી વધુ લોકોના આગમાં મોત નિપજયા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં નાના મૌવા રોડ પર આવેલ ગેમ ઝોન મોત ઝોન બન્યો છે. શનિવારની સાંજે અચાનક જ ગેમઝોનમાં આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 25 થી વધુ લોકોના મોત નિપજયા છે. જેને લઈને શનિવાર ગોઝારો બન્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં નાના […]

Continue Reading

ઉનાળાની ગરમીમાં જામનગરના જનસેવા કેન્દ્રમાં જતા પહેલા અહીં એક નજર અવશ્ય કરો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વર્તમાન સમયમાં ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 31/05/2024 સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. જે બાબતને અનુલક્ષીને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર શહેર અને જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, જામનગર ગ્રામ્યના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉનાળાને ધ્યાને લઇને આગામી તારીખ 27/05/2024 થી નવી સુચના બહાર […]

Continue Reading

સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શ્વાન…!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ અનેક વખત ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓને પશુઓનો ત્રાસ સતાવી રહ્યો છે. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસ પહેલા હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં કુતરા એટલે કે શ્વાન માસ ખાતો જોવા મળ્યો હતો. અને આ સમગ્ર ઘટનાનો વિડીયો […]

Continue Reading

લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સમૂહલગ્નોત્સવમાં ૧૯ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં તાજેતરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ – જામનગર તથા શ્રી લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિ -જામનગરના સંયુક્ત ઉપક્રમે ૨૪મો સમુહલગ્નોત્સવ અને જ્ઞાતિરત્નોના સન્માનનો કાર્યક્રમ શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ સંચાલિત નારણભાઇ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીન – જામનગર ખાતે યોજાયો હતો . જામનગરમાં તાજેતરમાં જ તારીખ. ૦૩/૦૫/૨૦૨૪ ને શુક્રવારના રોજ […]

Continue Reading

બાલાચડી સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરને સગીર વિદ્યાર્થીઓ સાથે અડપલાની ફરિયાદ બાદ પોલીસે ધરપકડ કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી પ્રખ્યાત બાલાચાડી સૈનિક સ્કૂલમાં રહીને અભ્યાસ કરતા ૧૨ વર્ષેનાં બે સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, અને સૈનિક સ્કૂલના બેન્ડ માસ્ટરની લંપટલીલા પોલીસ મથક સુધી પહોંચતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે લંપટ બેન્ડ માસ્ટર સામે બાળકોની જાતીય સતામણી સહિતની જુદી […]

Continue Reading

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ખનીજ ચોરીમાં મામલતદાર કચેરીની કાર્યવાહી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા નાં લાલપુર માં ખનીજ ચોરીની ઉઠેલી વ્યાપક ફરિયાદો તથા થયેલી ઉચ્ચ સ્તરીય રજૂઆતોને પગલે મામલતદાર કચેરી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, અને એક જે સી બી અને બે ટ્રક કબ્જે લેવામાં આવ્યા હતા. લાલપુર પંથક મા વ્યાપક પ્રમાણ મા ખનીજ ચોરી ની ફરિયાદ ના પગલે મામલતદાર […]

Continue Reading

જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિય મા-બાપ વિહોણી ૧૧ દિકરીઓના જાજરમાન “કન્યાદાન લગ્નોત્સવ-૨”નું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તપોવન ફાઉન્ડેશન – જામનગર દ્વારા અનેકવિધ સેવાકીય અને સમાજીક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓમાં વધુ એક મોરપીંછ સમાન અનેરા સમુહ લગ્નનું કરી એકવાર તા. ૧૭-૧૧-૨૦૨૪ ને રવિવારના સંતો, મહંતોની ઉપસ્થિતીમાં તેમના આશિર્વાદ સાથે થવા જઈ રહ્યું છે. સમાજમાં અલગ-અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરતી હોય છે, સેવાકીય […]

Continue Reading

SSCમાં જામનગર જિલ્લાનું 82.31% પરિણામ, A1 માં 640વિદ્યાર્થીઓ ઝળક્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ દસ નું આજે પરિણામ આવ્યું છે. જેમાં જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ નું ૮૨.૩૧% જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ નું ૭૯.૯૦% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ ૯૦.૯૭ ટકા જયારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું ૭૨ .૮૮ ટકા […]

Continue Reading

સરકારી યોજનાઓને બિઝનેસ સંવાદથી લોકો સુધી પહોંચાડવા બેંક ઓફ બરોડાએ મિટિંગ યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત ની આંતરરાષ્ટ્રિય બેંક, બેંક ઓફ બરોડા દેશમાં વિશાળ બ્રાન્ચ, એ.ટી.એમ તથા બી.સી નેટવર્ક ધરાવે છે. કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ અને ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપવા તથા શહેર એવમ ગ્રામીણ ક્ષેત્રો માં પોતાના ગ્રાહકો સુધી વિવિધ સરકારી યોજનાઓ પહોચાડવા ના ઉદ્દેશથી બિઝનેસ કોરસપોન્ડન્ટ સાથે બેંક ઓફ બરોડા ના રિજ્યોનલ મેનેજર […]

Continue Reading

જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ નાદુરસ્ત તબિયત વચ્ચે કર્યું મતદાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : લોકસભાની ચૂંટણી માટે જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અતિ નાદુરસ્ત તબિયત વચ્ચે જામનગર નવાનગર સ્ટેટના રાજવી શત્રુશલ્યસિંહજી પાયલોટ બંગલે થી સીધા જ જામનગરના પોલીસ હેડક્વાટર ખાતે આવેલ શાળા નંબર 29માં મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા વચ્ચે પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણી વિભાગના નાયબ કલેકટર […]

Continue Reading