આરોગ્ય વિભાગે કાલાવડ તાલુકાના ભલસાણ ગામે ખેત શ્રમિકની મુલાકાત લઈને તેમનું કાઉન્સેલિંગ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કાલાવડ તાલુકાના ભલસાણ ગામે રહેતા ખેત શ્રમિક રાકેશભાઈ ગણાણા અને સુમિત્રાબેન ગણાણા ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાંં તેમના ઘરે બાળકનો જન્મ થયેલ. જન્મ બાદ 24 કલાકની અંદર બાળકને પોલીયો બી. સી.જી., વિટામિન કે અને હિપેટાઇટિસ બી વેક્સીન આપીને બાળકને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હતું. ભલસાણ […]

Continue Reading

DDO વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગલક્ષી કામગીરી સબબ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય કામગીરી તેમજ શાળા આરોગ્ય તપાસણી વિશે રચનાત્મક સુચનો અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં મુખ્ય […]

Continue Reading

જોડિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ચા- પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સૌમ્યાના મોનીટરીંગમાં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટીયા વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનોમાં COTPA-2003 અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું . જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંગે ૫ કેસ, […]

Continue Reading

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ, પુનમબેન માડમે જન મહોત્સવ બનાવવા કર્યું આહવાન…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા આ સંસદ ખેલ મહોત્સવમાં રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 384 ટીમો ભાગ લઈ રહી છે. 45 દિવસ માટે જામનગરમાં યોજાયેલા આ મહોત્સવ ગુજરાતમાં સૌ પ્રથમ 384 ટીમો ભાગ લઈ રહી છે. જામનગરના […]

Continue Reading

લાલપુર હાઇવે પર ચંગા નજીક બસ પલટી, 10 ઇજાગ્રસ્ત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ચંગા પાટીયા પાસે બસ પલટી મારી છે. મોડી સાંજે બનેલા ગમખ્વાર અકસ્માતમાં બસ માંથી મુસાફરો કાચમાંથી બહાર નીકળવાનો કરી રહ્યા છે પ્રયત્ન કરતા જોવા મળ્યા હતાં. જામનગર લાલપુર રોડ પર સર્જાયેલ બસ પલ્ટી મારવાના આ અકસ્માતમાં 8 થી 10 લોકોને ઈજા પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. […]

Continue Reading

જોડિયામાં જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, DDO વિકલ્પ ભારદ્વાજે કર્યું ધ્વજવંદન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાના ૭૫માં પ્રજાસતાક પર્વની ઉજવણી જોડિયા તાલુકાના બાદનપરના ઢાળિયા પાસે શ્રેયસ સ્કૂલની સામેના મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે દવજવંદન કરવામાં આવ્યું હતું. દવજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પોલીસ અધિક્ષક […]

Continue Reading

રણજીત નગર વેપારી મંડળ આયોજિત પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ધ્વજ વંદન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના રણજીત નગર વેપારી મંડળ દ્વારા ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અને ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રણજીત નગર વિસ્તારમાં વેપારીઓ દ્વારા આયોજિત ધ્વજ વંદના ના કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ધ્વજ વંદન કર્યા પછી અને રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા […]

Continue Reading

ખોડલધામ કેન્સર હસ્પિટલના ભૂમિ પૂજનમાં વડાપ્રધાન મોદી સહભાગી થશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : આવતીકાલે શ્રીખોડલધામ કાગવડના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વર્ચ્યુલી સહભાગી થશે. શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર ખોડલધામ કેન્સર હસ્પિટલના ભૂમિ પૂજન અને સપ્તમ પાટોત્સવમાં કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહભાગી થશે. અયોધ્યાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ મહાસભાને સવારે ૧૧ વાગ્યે વર્ચ્યુઅલ સંબોધન કરશે. શ્રી ખોડલધામ પાટોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ […]

Continue Reading

અયોધ્યાની સાથે જ પડાણામાં રિલાયન્સ દ્વારા જિર્ણોદ્ધાર થયેલા રામ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 22 જાન્યુઆરી એ શોભાયાત્રા સહિત ત્રિદિવસીય કાર્યક્રમોની ધામધુમથી થશે ઉજવણી  જામનગર જિલ્લામાં રિલાયન્સ રીફાઈનરી નજીકના પડાણા ખાતે આગામી તા. ૨૦-૨૧-૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જિર્ણોદ્ધાર કરવામાં આવેલા શ્રી રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના શુભ મૂહુર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે બેરાજા જગા મેઇન રોડ પર નવનિર્મિત માઈનોર બ્રિજનું લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના બેરાજા જગા રોડ ઉપર રૂ.૯૯.૫૪ લાખના ખર્ચે નવનિર્મિત ૭મીટરના ૪ ગાળા તથા ૭ મીટરના એક ગાળાના માઈનોર બ્રિજનું રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના […]

Continue Reading