ધુવાવ બાયપાસ થી ખિમરાણા બાયપાસ સુધી 93લાખના ખર્ચે રોડ બનશે, મંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધુવાવ બાયપાસથી ખીમરાણા બાયપાસને જોડતા ૧.૫૦કિમીના કાચા રસ્તા પર ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળ રૂ.૯૩ લાખના ખર્ચે ડામર રોડનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું […]

Continue Reading

જામનગરના કલેકટર – પોલીસ અધિક્ષકના નિવાસસ્થાને અયોધ્યાથી પવિત્ર અક્ષત કળશનું પૂજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જામનગર સમિતિ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર બી. એ.શાહને અયોઘ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ખાતેથી આવેલ પવિત્ર અક્ષત કળશ અને અયોધ્યાની મંદિરની પ્રતિકૃતિ તેમજ આમંત્રણ પત્રિકા તેમના નિવાસ્થાને અર્પણ કરવામાં આવી હતી. આ તકે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર ટીમના ભરતભાઇ ડાંગરિયા, ધર્મેન્દ્રસિંહ જેઠવા, […]

Continue Reading

કાલાવડમાં લેઉવા પટેલ સમાજનો ૧૬મો સમુહ જ્ઞાતિ ભોજન તેમજ સન્માન સમારોહ સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ ખાતે લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો માટે કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજના નવનિર્માણાધિન સમાજ ભવનની જ્ગ્યામાં ૧૬ મો સમુહ ભોજન સમારંભ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના અન્ન ભેગા તેના મન ભેગા.. સૂત્રને સાર્થક કરતા લેઉવા પટેલ સમાજ કાલાવડ ના સમૂહ જ્ઞાતિ ભોજન અને સન્માન સમારોહમાં […]

Continue Reading

જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ધાર્મિક વિધિથી કર્યું અક્ષત કળશનું પૂજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધિન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22, જાન્યુઆરી, 2024ના થઈ રહી છે. ત્યારે ખાસ જામનગર નવાનગર સ્ટેટના રાજવી મહારાજા શત્રુશલ્યસિંહજીને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી આવેલ અક્ષત કળશ અને આમંત્રણને વિશ્વ હિન્દુ પરિષદના તેમજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર જામનગર […]

Continue Reading

6 જાન્યુઆરીએ રાજકોટના સામાકાંઠે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું ભવ્ય સ્નેહમિલન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ ઈસ્ટ ઝોન સમિતિ રાજકોટ શહેર (વોર્ડ નંબર. 4,5 અને 6) દ્વારા રાજકોટ શહેરના સામાકાંઠે આગામી તારીખ 6 જાન્યુઆરી ને શનિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર 80 ફૂટ રોડ પર આવેલા કાર્તિક ફાર્મ ખાતે […]

Continue Reading

જામનગરમાં 7 જાન્યુઆરીએ હિન્દુ શક્તિ સંગમ, RSSનું સ્વયંસેવક એકત્રીકરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરમાં રવિવાર ના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ગણવેશ માં સજ્જ થઈ ગુર્જર સુતારની વાડી, ગાંધીનગર મેઈન રોડ ખાતે એકત્રીકરણ માં ભાગ લેશે. જામનગર શહેર નું એકત્રીકરણ માં અંદાજે 900 જેટલા નવા અને જૂના સ્વયંસેવકો ગણવેશ સાથે જોડાશે આ કાર્યક્રમ માં ઉચ્ચ માધ્યમિક , કોલેજીયન અને વ્યવસાયી સ્વયંસેવકો ભાગ […]

Continue Reading

જામનગરનો લોહાણા સમાજ લાલધૂમ, આવતીકાલે આવેદનપત્ર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા પડયા છે અને આ મામલે વિરોધ દર્શાવવા અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે જામનગર શહેરમાં રઘુવંશી સમાજ કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવશે તેમ જામનગર લોહાણા મહાજન […]

Continue Reading

જામનગરમાં ટેકફેસ્ટનો પ્રારંભ, કૃષિમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન અને લઘુ ઉધોગ ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા જામનગર ટેકફેસ્ટ 2024 નો આજથી શુભારંભ થયો છે. આગામી 7 જાન્યુઆરી,2024 સુધી 4 દિવસ ચાલનાર છે. આ ચાર દિવસીય ઔધોગિક મેળાનું શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મ્યુ […]

Continue Reading

જામનગરની પ્રતિષ્ઠિત મહિલા સંસ્થા સખી ક્લબ-2નો શનિવારે પદગ્રહણ સમારોહ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની પ્રસિદ્ધ મહિલા સંસ્થા સખી ક્લબ-2 ના નવા વર્ષના સંવાહકોનો પદગ્રહણ સમારોહ આગામી શનિવાર તારીખ 6 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. 1500 બહેનોની સભ્ય સંખ્યા ધરાવતી અને મહિલાના સર્વાંગી ઉત્કર્ષમાં કાર્યરત એવી આ સંસ્થા ચાલુ વર્ષે તેનું રજત જયંતિ વર્ષ ઉજવી રહી છે. આ રજત જયંતિ વર્ષના પ્રમુખ તરીકે અનેકવિધ […]

Continue Reading

જામનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુર્જર પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સત્કાર સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો આ સત્કાર સન્માન સમારોહમાં બાલમંદિર થી માંડી સ્નાતક સુધીના વિદ્યાર્થીઓએ કરેલ સારા દેખાવને લઈને તેમને પ્રોત્સાહિત કરવા સન્માન પણ કરવામાં આવ્યું હતું. જામનગરના હર્ષદ મિલ ની ચાલી પાસે આવેલા ગુર્જર પ્રજાપતિ સમાજની વાડી ખાતે વિદ્યાર્થી સરકાર સમારોહમાં […]

Continue Reading