નેશનલ સેમ્પલ સર્વે કચેરી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરી સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય સ્વચ્છ ભારત અભિયાન હેઠળ તા. 01 જુલાઈ, 2023 થી 15 જુલાઈ, 2023 દરમિયાન સ્વચ્છતા પખવાડા, 2023ની ઉજવણી કરી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદેશ્ય જન ભાગીદારીને પ્રોત્સાહિત કરવા તથા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે. ગુજરાતના પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO), આંકડા […]

Continue Reading

બાજરા સંશોધન કેન્દ્રને વર્ષ 2022-23 માટે બેસ્ટ પર્ફોમિંગ સેન્ટરનો એવોર્ડ એનાયત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,જામનગરને વર્ષ ૨૦૨૨-૨૩ માટે બેસ્ટ પર્ફોમિંગ સેન્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગત તા.૧૦-૧૧ જુલાઈ ૨૦૨૩ દરમ્યાન હૈદરાબાદ ખાતે અખિલ ભારતીય બાજરા,જુવાર અને અન્ય મિલેટસ પાકોની વાર્ષિક મિટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં બાજરા સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર કેન્દ્ર દ્વારા બાજરાની ખરીફ ઋતુમાં વાવેતર […]

Continue Reading

પશુ સારવાર માટે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા આધુનિક સુવિધાઓ સાથે સેવા યજ્ઞ, દોઢ લાખથી વધુ પશુઓની સારવાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં પ્રથમ તબક્કામાં જામનગર સ્થિત રિલાયન્સ રિફાઇનરી નજીકના ગામો અને ત્યારબાદ ઉત્સાહી નિષ્ઠાવાન પશુ પાલકોને મદદરુપ થવા અન્ય દૂરનાં ગામોમાં પણ રિલાયન્સ વેટરનરી હોસ્પિટલના માધ્યમથી પશુ આરોગ્ય અને પશુ જાળવણી આનુષાંગિક તમામ બાબતોને આવરી લેતી સર્વગ્રાહી પ્રવૃત્તિ ચાલી […]

Continue Reading

જામનગરમાં ભવન્સ એચ.જે. દોશી ઈન્સ્ટિટયુટ ખાતે ‘પાસપોર્ટ માર્ગદર્શન અને રોજગાર રજીસ્ટ્રેશન સેમિનાર’ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મદદનીશ નિયામક રોજગારની કચેરી, વિદેશ રોજગાર સેલ રાજકોટ અને ભવન્સ એચ.જે. દોશી ઈન્ફો ટેક ઇન્સ્ટિટયુટ કોલેજ દ્વારા ‘પાસપોર્ટ માર્ગદર્શન અને રોજગાર સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ડાયરેક્ટર ડો. હંસાબેન બી. શેઠ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જીલ્લા રોજગાર કચેરીના એમ્પેક્ષ બી કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ […]

Continue Reading

જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડામાં ત્રિદિવસીય ક્ષેત્ર સ્તરીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : નવોદય વિદ્યાલય સમિતિ, શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત અને પુણે ક્ષેત્રીય કાર્યાલય દ્વારા નિર્દેશિત ક્ષેત્ર સ્તરીય બાસ્કેટબોલ ટૂર્નામેન્ટનો જામનગરના અલિયાબાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે તા.11 જુલાઈના રોજ પ્રારંભ કરવામાં આવ્યો. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદપૂનમબેન માડમે વિશેષ ઉપસ્થિત રહીને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી. આ ત્રણ દિવસીય ખેલ મહોત્સવમાં ગુજરાત, […]

Continue Reading

જુનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં જામનગર વિભાગ – મહાનગરના હોદેદારો વરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જૂનાગઢ ખાતે તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળી હતી. આ બેઠકમાં જામનગર વિભાગ અને મહાનગરના પદાધિકારીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગના અધ્યક્ષ પદે ભરતભાઈ ડાંગરીયા, જામનગર વિભાગ સહમંત્રી પદે ધર્મેશભાઈ ગોંડલીયા, માતૃશક્તિ માં પ્રાંત સહસંયોજીકા તરીકે હિનાબેન અગ્રાવત, જામનગર મહાનગરના ઉપાધ્યક્ષ […]

Continue Reading

જામનગર તાલુકામાં ટ્રેક્ટર સાધન ચકાસણી અને PM-KISAN યોજના અંતર્ગત eKYC કેમ્પ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખેતીવાડી શાખા દ્વારા તારીખ ૧૧/૦૭/૨૦૨૩ને મંગળવારના રોજ જામનગર તાલુકાના વિજરખી, મોડપર, ધુતારપર તથા ફલ્લા ગામો ખાતે ટ્રેક્ટર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની સબસીડી કેસ ફાઈલમાં વિલંબ ન થાય તેમજ પારદર્શકતા પૂર્વક કામગીરી થાય તે હેતુથી આજુબાજુના કુલ ૪૦ જેટલા ગામોના ખેડૂત લાભાર્થીઓની ટ્રેક્ટર ઘટકની કેસ ફાઈલો […]

Continue Reading

જામનગરમાં ચોમાસુ પાકો માટે યુરિયા ખાતરનો 21000 મેટ્રિક ટન જેટલો જથ્થો હયાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા સારા વરસાદના કારણે ચોમાસુ પાકની પરિસ્થિતિ સારી છે. તેમજ પાક માટે હાલ યુરિયા ખાતરની જરૂરિયાત રહે છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે પુરતા પ્રમાણમાં યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. જામનગર જીલ્લામાં ૬ તાલુકા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સહકારી મંડળીઓ પાસે […]

Continue Reading

જામનગરના ધ્રોલ તાલુકાના બાળકને હ્રદયમાં કાણું હોવાથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સર્જરી થઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા આરોગ્ય કેન્દ્ર હેઠળના દેડકડક ગામે રહેતા બે માસના બાળક હર્ષદને જન્મજાત હ્રદયમાં કાણું હોવાથી સરકાર દ્વારા કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ તેની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે. ધ્રોલ તાલુકાના લૈયારા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા દેડકદડ ગામમાં રહેતા અને મજુરી કામ કરતા મુળજીભાઇ ઝીઝુંવાડીયાના […]

Continue Reading

ધ્રોલ તાલુકામાં અતિકુપોષિત બાળકોના આરોગ્યની તપાસ અને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જીલ્લા લેવલ રિવ્યુ અને મોનીટરીંગ કમિટી મીટીંગમાં મળેલ સુચના અનુસાર અતિ કુપોષિત બાળકોના સ્ક્રીનિંગનું આયોજન આઈ.સી.ડી.એસ ધ્રોલ ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ ધ્રોલ શહેરી વિસ્તારના ૦ થી ૬ વર્ષ ના […]

Continue Reading