વાવાઝોડાથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાના બાગાયતી પાકોના ખેતરોની મુલાકાત લેતા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર: તા. 15 અને 16 જૂન દરમ્યાન જામનગર જિલ્લામાં આવેલ બીપર જોય વાવાઝોડાના પરિણામે બાગાયતી પાકોના ખેતરોમાં નુકશાન થયું હોય તો આ પાકોના નવસર્જન માટે ખેડૂતોને માહિતગાર અને માર્ગદર્શન આપવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેમની ટીમ અને નાયબ બાગાયત નિયામક દ્વારા ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિક […]

Continue Reading

લાલપુર તાલુકાના ગામોમાં વાહકજન્ય રોગચાળા અંગે ઝુંબેશના રૂપે સર્વેલન્સ કામગીરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર રાજ્યમાં બીપરજોય વાવાઝોડાના પરિણામે વરસાદ પડવાને કારણે વાહકજન્ય રોગ તેમજ પાણીજન્ય રોગચાળો થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. આ રોગચાળો પગપેસારોના કરે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીપર હેઠળના તમામ ગામોમાં આરોગ્ય કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઘનિષ્ઠ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં […]

Continue Reading

જામનગરમાં સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની કેલક્ટર કચેરીએ બેઠક યોજાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના જિલ્લા કલેક્ટર અને પ્રમુખ બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, જામનગરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસીક બેઠક, અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી […]

Continue Reading

જામનગરમાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : યુવા કાર્ય અને ખેલ મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા શહેરના ધનવંતરી ઓડોટોરિયમ ખાતે જિલ્લાકક્ષાના યુવા ઉત્સવનું આયોજના કરવામાં આવ્યું હતું જેમાં પાંચ જેટલી વિવિધ પ્રતિયોગિતામાં 200થી વધારે યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્ર્મના પ્રારંભે અતિથિ વિશેષ તરીકે સરકારી કોમર્સ કોલેજના પ્રાચાર્ય એચ.બી.ઘેલાણીએ યુવાનોને માર્ગદર્શિત કર્યા […]

Continue Reading

જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે PGVCLના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં વીજતંત્રની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે દરેડ જી.આઈ.ડી.સી. ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રી એ બિપરજોય વાવાઝોડા બાદની સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નો અંગે પૃચ્છા કરી હતી. મંત્રી એ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારી ઓ અને અધિકારી ઓને લોકપ્રશ્નોના નિવારણ અર્થે […]

Continue Reading

જામનગરના પુરતત્વીય સંગ્રહાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતનાં યોગ વિદ્યાનાં સમુદ્ધ વાસરસાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી પ્રતિવર્ષ ૨૧મી જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘yoga for vasudhaiva kutumbakam’ રાખવામાં આવી છે. રાજયના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય […]

Continue Reading

જામનગરના ક્રિકેટ બંગ્લામાં ‘વિશ્વ યોગ દિવસ’ કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે જિલ્લા કક્ષાની ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વર્ષ 2015 માં તા. 21 જૂનથી ‘સંયુક્ત રાષ્ટ્ર પરિષદ’ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંગે, યુ.એન.જી.એ. એ સમર્થન આપ્યું છે કે, […]

Continue Reading

જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા બીજામૃત મહોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આહવાન અનુસાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આત્મા પ્રોજેકટ જામનગર દ્વારા બીજામૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામો પૈકી બીજામૃત એટલે કે બીજને પટ આપવાની બાબતને કેન્દ્રમાં રાખી બીજામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પધ્ધતિમાં ૧૦૦ […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂ.દેવપ્રસાદજી મહારાજની જન્મદિને શુભેચ્છા મુલાકાત 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંત, સુરા અને ભક્તોની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના છોટી કાશી એવા જામનગરમાં આવેલા પરોપકારી આણંદાબાવા સેવા સંસ્થા ના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજના 74માં જન્મદિવસ નિમિત્તે ગોપાલ ભુવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા અને જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા અને આણંદાબાવા સેવા સંસ્થા સેવા […]

Continue Reading

જામનગરમાં જય વછરાજ મિત્ર મંડળ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વછરાજ ડાડાનો મહોત્સવ, લોક ડાયરાનું પણ આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં જય શ્રી ગઢવાળા ડાડા વછરાજ નું મૂળ સ્થાનક આવેલું છે, જ્યાં દર વર્ષે;અષાઢી બીજ ના પર્વની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. સાથોસાથ તા ૨૦.૦૬.૨૦૨૩ ના રાત્રિના આઠ વાગ્યે નાગનાથ ગેઇટ તંબોલી માર્કેટ પાસે જય વછરાજ મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે.જેની પણ […]

Continue Reading