વાવાઝોડાથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાના બાગાયતી પાકોના ખેતરોની મુલાકાત લેતા નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર: તા. 15 અને 16 જૂન દરમ્યાન જામનગર જિલ્લામાં આવેલ બીપર જોય વાવાઝોડાના પરિણામે બાગાયતી પાકોના ખેતરોમાં નુકશાન થયું હોય તો આ પાકોના નવસર્જન માટે ખેડૂતોને માહિતગાર અને માર્ગદર્શન આપવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેમની ટીમ અને નાયબ બાગાયત નિયામક દ્વારા ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિક […]
Continue Reading