જામનગરમાં ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ‘બિપરજોય’ વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ ‘કવીક રિસોર્સ ટીમ’ બનાવીને જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન વિભાગની ટીમ દ્વારા પશુપાલકોને વાવાઝોડા સામે સાવચેતીના પગલાની જાણકારી આપતી માહિતી પત્રિકાનું રૂબરૂ મળીને વિતરણ કરવામાં […]

Continue Reading

જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિવ્યુ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં બિપરજોઈ વાવાઝોડાના પરિણામે ભારે પવન અને વરસાદના પરિણામે જામનગર જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે શનિવારના રોજ કલેકટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેકટર બી.એ.શાહે મંત્રીને વાવાઝોડા બાદની સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું. મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન […]

Continue Reading

જામનગરમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સેવાકાર્ય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર મહાનગર દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં 9 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સ્થળાંતર કરેલા 700 લોકો માટે ખાસ ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડામા આ સ્થળાંતર દરમ્યાન સેવા, સુરક્ષા અને સંસ્કારના ગુણો સાથે વિશ્વ હિન્દુ […]

Continue Reading

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્હારે પહોચ્યું…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસતા વરસાદમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતાં. દેવભૂમિ દ્વારકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તાર ખંભાળિયા, દ્વારકા, સલાયા અને ઓખા સહિતનાા ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્ત લોકો અને આશ્રિતોને ABVPના કાર્યકરો દ્વારા ફૂડપેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

Continue Reading

કેબિનેટમંત્રી રાઘવજી પટેલે સચાણા બંદર ખાતે માછીમારો સાથે મુલાકાત કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે સચાણા બંદર ખાતે માછીમારો સાથે મુલાકાત કરી હતી. માછીમારોએ મંત્રીને જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હોવાથી જાનહાનિ થઈ […]

Continue Reading

કેબિનેટમંત્રી રાઘવજી પટેલે જોડિયા મામલતદાર કચેરી ખાતે વાવાઝોડા બાદની પરિસ્થિતિનો તાગ મેળવવા રિવ્યૂ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પરિણામે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. આ પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ […]

Continue Reading

જામનગર ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યું ઓપરેશન, ફસાયેલા પરિવારને ગણતરીની મિનિટોમાં હેમખેમ રેસ્ક્યું કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાનો શરૂ થયેલ જેના કારણે શહેરના સેતાવડ વિસ્તારમાં આવેલ એક મકાનનો ભાગ ધરાશાયી થયેલ અને આ ધરાશાયી થયેલ ભાગ બાજુમાં રહેતા પરિવારના દાદરા તરફ પડતા તે પરિવારનો ઘરની બહાર નીકળવાનો માર્ગ સદંતર બંદ થયેલ.ત્યારે ફસાયેલ પરિવારજનો દ્વારા કંટ્રોલરૂમમાં જાણ કરાતાં તુરંત […]

Continue Reading

જામનગરમાં શહેરીજનો દર્શાવી રહ્યા છે સંવેદના…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બિપરજોય વાવાઝોડાના કારણે જામનગરમાં અનેક વૃક્ષો તેમજ વિજ થાંભલાઓ ધરાશાયી થયાં છે.જેના મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે વિવિધ વિભાગના કર્મચારીઓ ખડે પગે રાત દિવસ કામ કરી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓની જામનગરના શહેરીજનો પણ એટલા જ ભાવથી દરકાર લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. જામનગર શહેરના વિવિધ સ્થળોએ કામ […]

Continue Reading

‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિ સામે આશ્રય મેળવેલા બાળકોના સ્વાસ્થ્ય માટે ડોકટરો ખડેપગે…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં અને સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાની આપત્તિની ક્ષણે જામનગર જિલ્લામાં દરિયાકિનારાના વિસ્તારો, કાચા મકાનો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું જામનગર વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા નાના ભૂલકાઓની ખાસ સાર- સંભાળ રાખવામાં આવે છે. જામનગર […]

Continue Reading

જામનગરમાં બે દીવસમાં ધરાશાઈ થયેલા 61 વૃક્ષો ખસેડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંભવિત બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે ટકરાવાની શક્યતા છે. જેના પરિણામે જામનગર જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય બે દીવસમાં જિલ્લામાં 61 જેટલા વૃક્ષો ધરાશાઈ થયા છે. પરંતુ રસ્તા પર પડેલા વૃક્ષો તાત્કાલિક દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતની કુલ 18 ટીમો કાર્યરત […]

Continue Reading