જામનગરમાં વાવાઝોડા પહેલા 17 સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત રસોડા શરૂ કરાયા
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : બિપરજોય વાવાઝોડાના સંકટ સમયે તંત્ર દ્વારા જિલ્લાના દરિયાકાંઠે રહેતા 10 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત આશ્રયસ્થાને સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. આ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહેલ નાગરિકોને પાયાની તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારી તંત્ર સાથે ખભે-ખભો મિલાવી જામનગરની અનેક […]
Continue Reading