દિલ્હીમાં હિન્દુ યુવતીની હત્યા કરનાર વિધર્મી યુવકનું જામનગરમાં ABVP એ પૂતળા દહન કર્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દિલ્હીમાં થયેલ માસુમ હિન્દુ યુવતી ની નિર્મમ હત્યા ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. રાજધાની દિલ્હીમાં ૨૮ મે ના રોજ માસૂમ હિન્દુ દીકરી સાક્ષી ની હત્યા થયાનું સામે આવ્યું છે. વિધર્મી યુવાન સાહિલ મહમદ દ્વારા છરીના અનેક ઘા ઝીંકી પથ્થર થી માથું છુંદી યુવતીની નિર્મમ હત્યા કરવામા આવી હતી, […]
Continue Reading