જામનગરમાં I.T.R.A. દ્વારા હરસ- મસાની સારવાર માટે કેમ્પ યોજાયો, 139 જેટલા દર્દીઓએ ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ, પંચકર્મ ભવન, શલ્ય તંત્ર વિભાગ દ્વારા ગત તા. 19 મી મે ના રોજ એનોરેક્ટલ રોગ એટલે કે હરસ મસા, ફિશર, કબજિયાત વગેરેની સારવાર માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. શલ્ય તંત્ર વિભાગના સ્વર્ગસ્થ વડા ડો. સી. વી. નહેરૂની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં લોકોને હોસ્પિટલ તંત્ર નિઃશુલ્ક […]

Continue Reading

જામનગરમાં 120 માઇક્રોન સિવાયના પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની તવાહી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં ર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા ગઈકાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા […]

Continue Reading

મુન્દ્રા બંદર નજીક દરિયા કિનારે વહાણ સળગ્યું…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, માંડવી : મુન્દ્રા બંદર નજીક માંડવીના ફેજાને મોહમ્મદ વહાણમાં આગજની ની ઘટના સામે આવી છે. મધ દરિયે અચાનક જ 1500ટન કાર્ગોની ક્ષમતા ધરાવતા વહાણ સળગતા દેકારો મચી ગયો હતો. જો કે, તાત્કાલિક જ આ અંગેની જાણ થતા જ બચાવ ટુકડીઓ પહોંચી હતી અને હાથ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો. […]

Continue Reading

કાલાવડમાં નગરપાલિકા સામે જ બેકરીમાં મોડી રાત્રે ભીષણ આગ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ: જામનગરના કાલાવડમાં આવેલ નગરપાલિકા સામે જ સરદાર ચોકમાં આવેલ રાધે બેકરીમાં ગઈકાલ રાત્રે 2:00 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. આ આગજનીને પગલે તાત્કાલિક કાલે કાલાવડ ફાયર વિભાગના ફાયર ઓફિસર મયુર પરમાર અને કાફલા એ દોડી જઈ આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. કાલાવડ ફાયર વિભાગની ટીમ દ્વારા […]

Continue Reading

જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું, રાજ્ય સરકાર હેઠળના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરમાં ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તા. 18 મે ના રોજ ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ 2023 માટે આંતરરાષ્ટ્રીય પરિષદ (U. […]

Continue Reading

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક અને સંગમ બાગ સહિતના સ્થળોએ બાળકો માટે નિશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં નવમા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ યોગ , પ્રાણાયામ, આસનો ના માધ્યમથી તેઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી Yog Summer Camp. નું ગાંધીધામ માં આયોજન કરવામાં […]

Continue Reading

રાજ્યના 500થી વધુ એનસીસી વિદ્યાર્થીઓએ જામનગરમાં યોજાયેલ યોગ પ્રોટોકોલ શિબિરમાં ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તા.21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જામનગરમાં દર અઠવાડિયે વિવિધ જગ્યાઓ પર યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.13 મે ના રોજ સત્યસાઈ વિદ્યાલય ખાતે આયોજિત શિબિરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 500 થી વધુ એનસીસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં ગુજરાત […]

Continue Reading

જામનગર જિલ્લામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સાંસદે 120 કરોડના ખર્ચે બનેલા કોઝ- વે અને માઈનોર બ્રિજનું લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર તાલુકાના ધુળસીયા ગામે રૂ. 1.22 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કોઝ- વે અને ધુતારપર ગામમાં રૂ. 87.89 લાખના ખર્ચે નિર્માણ પામેલા માઈનોર બ્રિજ/ સ્લેબ ડ્રેઈનના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં […]

Continue Reading

ગોંડલ નેશનલ હાઇવે પર છોટા હાથી અને રીક્ષા વચ્ચે અકસ્માત, ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગોંડલ :  ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે શેમળાના પાટીયા પાસે રાત્રિના સવા નવના આસપાસ રાજકોટથી વિરપુર જઇ રહેલી રીક્ષા સાથે રોંગ સાઈડમાં આવી રહેલા છોટા હાથીએ ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પોરબંદર પાસેના દેવળામાં રહેતા કાનાભાઇ ખાટાભાઇ બારૈયા, દર્શન કાનાભાઇ, ભાનુબેન કાનાભાઇ, મિલન કાનાભાઇ, દિનેશભાઇ ખાટાભાઇ, મંજુબેન દિનેશભાઇ તથા રીક્ષા ચાલક જુશબભાઇ […]

Continue Reading

મક્લા બંદરે સલાયાના વહાણમાં ભીષણ આગ લાગતાં મોટી નુકસાની…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : મકલા બંદરે કાર્ગો વહાણમાં ભીષણ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના રહીશનું સુલતાન ઓલિયા નામના વ્હાણમાં રાત્રે 3 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જેને લઇને દરિયા કિનારે લાંદરાયેલા સળગી રહેલા વ્હાણ ઉપર પણ આકાશમાં આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતાં. દેવભૂમિ દ્વારકા […]

Continue Reading