જામનગરમાં વિશ્વ પશુ ચિકિત્સક દીવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે વિશ્વ ચિકિત્સક દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર 1962 ટીમ અને પશુ દવાખાનાની ટીમ દ્વારા જિલ્લા દરેક તાલુકામાં પશુ દવાખાનામાં પશુઓનું વકસીનેશન તેમજ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા ડૉ. અનિલ વિરાણી, કેશવ જીવાણી અને તેની ટીમ, 1962ના પ્રોજેક્ટ કોડીનેટર […]

Continue Reading

ચોરવાડમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 2.75 કરોડના ખર્ચે સુવિધાયુક્ત એચ.જી.અંબાણી ગર્લ્સ હાઇસ્કુલનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતેની એચ.જી. અંબાણી ગર્લ્સ હાઈસ્કૂલનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ.2.75 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને શાળા વ્યવસ્થાપન સમિતીને સુપ્રત કરવામાં આવી હતી. રિલાયન્સના ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં આ શાળાના જૂના મકાનનું નવીનીકરણ કરીને અદ્યતન સંશાધનોથી તથા ફર્નિચરથી સજ્જ બનાવવામાં આવી છે અને કન્યાકેળવણીની દિશામાં નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. […]

Continue Reading

જામનગરના ‘આત્મા પ્રોજેક્ટ ગ્રુપ’ ના સદસ્યોએ ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમની સફરને ગત તા. 30 એપ્રિલના રોજ 100 મહિના પૂર્ણ થયા હતા. એક પણ ગેરહાજરી વગર પ્રત્યેક મહિનાના છેલ્લા રવિવારે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ સંવાદના માધ્યમથી વડાપ્રધાનએ સમગ્ર દેશવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાનમન કી બાત દ્વારા લોકો સમક્ષ દેશના જુદા- જુદા […]

Continue Reading

જામનગરમાં ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક- અધિકારો વિષે માહિતગાર કરવા માટે જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ હતી. આ નિઃશુલ્ક શિબિરમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો, અંત્યોદય યોજના, બાગાયત વિભાગ દ્વારા દિવ્યાંગ મહિલાઓ માટે કાર્યરત […]

Continue Reading

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અનાવરણ પહેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ તલવાર તેમજ સાફો અર્પણ કરી મંત્રી નું સ્વાગત કર્યું હતું. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું […]

Continue Reading

રાજ્યપાલ અને આરોગ્ય મંત્રીનું જામનગર એરપોર્ટ પર ભાવભીનું સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આજે જામનગરમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલના સ્વાગતમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય […]

Continue Reading

મુખ્યમંત્રીના પુત્ર અનુજને મુંબઈ ખસેડાયા, જામનગર સહિત CM ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના રાજ્ય કક્ષાના ગુજરાત ગૌરવ દિવસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ કરાયો રદ થયો છે. ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના પુત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદમાં સારવાર અપાયા બાદ આજે મુંબઈ લઈ જવામાં આવી રહ્યા છે. જેને લઇને આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. […]

Continue Reading

જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં 400 વિધાર્થીઓએ ‘મન કી બાત 100માં એપિસોડ’ નું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની જનતા માટે દર મહિનાના છેલ્લા રવિવારે ટી. વી. અને રેડિયો પર ‘મન કી બાત’ નામનો કાર્યક્રમ શરુ કર્યો છે. જે અંતર્ગત, દેશભરમાં 100 મો લાઈવ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત સૌ પ્રથમવાર 3 ઓક્ટોબર 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવી હતી. […]

Continue Reading

જામનગરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ‘રોજગાર ભરતી મેળા’ નું આયોજન કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી અંતર્ગત જામનગરમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ખાતે ‘રોજગાર દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેના નિમિત્તે, જામનગર જિલ્લાના દિવ્યાંગો માટે ‘મેગા જોબફેર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મદદનીશ નિયામક (રોજગાર) કું. સરોજ સાંડપા દ્વારા રોજગાર વાંછુ ઉમેદવારોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. […]

Continue Reading

જામનગરમાં ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણીના ભાગરૂપે રોજગાર કચેરી ખાતે મેગા જોબફેર યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી અંતર્ગત જામનગરમાં મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ખાતે ‘રોજગાર દિવસ’ નિમિતે ‘મેગા જોબફેર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મદદનીશ નિયામક(રોજગાર) કું. સરોજ સાંડપા દ્વારા રોજગારવાંછુ ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉમેદવારોને સ્વરોજગાર, રોજગાર રજીસ્ટ્રેશન અને અનુબંધમ પોર્ટલ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ […]

Continue Reading