જામનગર જિલ્લા પંચાયતમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી રીતસરના ક્લાસ લીધા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત કચેરીના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ યોજનાઓ તથા વિકાસ કામોની સમિક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન કૃષિ મંત્રીએ કામોને લઈને વિશેષ તમામ લોકોને શાનમાં કહી દીધું હતું કે, કોઈપણ જાતની ગેરરીતી સરકારી કામોમાં ચલાવી લેવાશે નહીં અને […]

Continue Reading

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાના નિકાલ માટે મળી ટ્રેકટર-ટ્રોલીની ભેટ, કૃષિમંત્રી-સાંસદ સહિતના મહાનુભાવો એ કરાવ્યું પ્રસ્થાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયત દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતીમાં ૧૫માં નાણાપંચની જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટ અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે ૨૫ ગ્રામ પંચાયતોને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવાના કાર્યક્રનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં જામનગર તાલુકાના બેડ, ગાગવા, સચાણા, શેખપાટ, ખોજાબેરાજા, સાપર, લાખાબાવળ, ઢંઢા, જોડીયા તાલુકાનાં માધાપર, […]

Continue Reading

જામનગરમાં પોલીસ દ્વારા પરેડનું રિહર્સલ યોજાયું : કલેક્ટર સહિતના અધિકારીઓએ સલામી ઝીલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરેડનું જવાનો દ્વારા રીહર્સલ યોજાતા જિલ્લા કલેક્ટર બી.એ શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી દર્શન શાહ, ગ્રામ્ય પ્રાંત […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિન ઉજવણીના ભાગરૂપે જામનગરમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં ‘વ્યસન મુક્તિ સેમિનાર’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આગામી તા. 1 મે ના રોજ ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી થશે. તેના ભાગરૂપે, જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં એસ. ઓ. જી. વિભાગના સહયોગથી ‘વ્યસન મુક્તિ સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મમાં એસ. ઓ. જી. ની ટીમ દ્વારા લોકોને વ્યસનમુક્તિ અભિયાન વિષે અવગત કરવામાં આવ્યા […]

Continue Reading

જામનગરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના આયોજન માટે મ્યુ. કમિશ્નરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 1 લી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નું રાજ્ય સરકાર દ્વારા જામનગર ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સાંજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી ની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં 1લી મેના રોજ યોજાનાર ગુજરાત ગૌરવ દિવસ […]

Continue Reading

જામનગર મહાનગપાલિકાના કમિશ્નર તરીકે ડી.એન. મોદીએ ચાર્જ સંભાળ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકારના નોટિફિકેશન પરત્વે ડી. એન. મોદી,IAS (૨૦૦૭ બેચ) ની કમિશનર, જામનગર મહાનગરપાલિકા તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જે પરત્વે 28 એપ્રિલ,2023ના કમિશનર જામનગર મહાનગરપાલિકા તરીકેનો ડી.એન.મોદીએ ચાર્જ સંભાળેલ છે. તેઓએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે DDO ખેડા, કલેકટર તરીકે ખેડા, કલેકટર પોરબંદર, કમિશનર મહાનગરપાલિકા ગાંધીનગર તેમજ ચેરમેન […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિવસ પહેલા જામનગર ઝળહળ્યું, સરકારી કચેરીઓ રોશની થી સુશોભિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે.જે ઉજવણી ગૌરવવંતી અને ચિર સ્મરણીય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમોના આયોજનો ઘડી કઢાયા છે. જામનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા […]

Continue Reading

જામનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સ્તરે સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા પર ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગર કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 11 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં […]

Continue Reading

જામનગર જિલ્લામાં ટ્રાફિક જામની પરિસ્થિતિ અટકાવવા 1 મે સુધી પ્રતિબંધાત્મક હુકમો કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં આગામી તા. 01 મેના રોજ ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થવાની છે. ઉપરોક્ત કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ તેમજ રાજકીય/ બિન રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ટાઉનહોલથી લાલ બંગલા સર્કલ થઈને સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર પોલીસ પરેડ કાર્યક્રમ તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમ […]

Continue Reading

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમલૈંગિક વિવાહની માન્યતા બાબતે કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને કાનૂની માન્યતા ન આપવા રાષ્ટ્રપતિ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા જામનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વગેરેના લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો […]

Continue Reading