મોરબીના ઝૂલતા પુલ હોનારતમાં 140થી વધુના મોત, 99 મૃતકોની યાદી આવી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ રાતભર ઘટના સ્થળે…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મોરબી : મોરબી શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ દુર્ઘટનામાં મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. […]

Continue Reading

જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી માટે મહાનગરપાલિકામાં ખાસ બેઠક મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આગામી 31 ઓકટોબરે ભારતના લોખંડની પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિન ની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે તમામ અધિકારીઓ, શાખાઅધિકારીએ શપથ ગ્રહણ કર્યા હતા. જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે આજે નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની અધ્યક્ષતામાં આગામી સોમવારના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ની […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ભાજપના નિરક્ષકો સમક્ષ ચૂંટણી લડવા સેન્સ આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લા બે દિવસથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે બીજા દિવસે જામનગરના અટલ ભવન ખાતે રાઘવજી પટેલ 77 જામનગર ગ્રામ્ય ની બેઠક ઉપરથી પોતાનો દાવો રજૂ કરવા પહોંચ્યા હતા. કૃષિમંત્રી અને જામનગર 77 ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે નિરીક્ષકો સામે જઈ પોતે 77 […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા સંચાલિત સીટી ડિસ્પેન્સરીમાં આવતીકાલથી ઓ.પી.ડી.ની સેવાઓ શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જુની સીટી ડીસ્પેન્સરીનું આધુનિક નિર્માણ કરી જામનગર મહાનગર પાલિકાને સોપવામાં આવેલ જે કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી ,નાયબ કમિશનર ભાવેશભાઈ જાની ની સૂચના અને માર્ગદર્શન અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા […]

Continue Reading

જામનગર 79વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજના ગિરીશ અમેથીયાની પ્રબળ ઉમેદવારીની તકો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો સજાગ બન્યા છે તેવામાં જામનગરની હાર્દ સમી મનાતી 79 વિધાનસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રજાપતિ સમાજના ગિરીશભાઈ અમેથીયા એ ઉમેદવારી માટે દાવેદારી કરવા જઈ રહ્યા છે. આ પૂર્વેજ ગીરીશભાઈ ના ટેકામાં 70 હજાર જેટલા મતદારો જે […]

Continue Reading

દિવાળીએ જામનગરના આ યુવાનોએ પહોંચી ગરીબો વચ્ચે વહેંચ્યા સુખ-દુઃખ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં જ્યારે લોકો દિવાળી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જામનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કેટલાક યુવાનો ગરીબો વચ્ચે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે. આવો જલાયે દિપ વ્હા, જહા અભી ભી હૈ અંધેરા… આ પંક્તિને સાર્થક કરતા જામનગરના વંદે માતરમ ફાઉન્ડેશનના યુવાનોએ ગરીબ વિસ્તારમાં જઈ મીઠાઈ, અનાજ અને કપડાઓ […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાના UCD વિભાગે PM સ્વનિધિ યોજના અંતર્ગત 81.18% ફેરિયાઓને લોન આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના PM સ્વનિધિ યોજના અંતર્ગત શહેરમાં છૂટક વેપાર કરતા શહેરી શેરી ફેરીયાઓ માટે વર્ષ 2020 ની સાલમાં દેશના સંવેદનશીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા PM સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવી હતી જે યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના UCD વિભાગ દ્વારા ફેરી પ્રવૃત્તિ કરતા […]

Continue Reading

પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જામ્યુકો દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ ઓશવાળ સેન્ટર ખાતે મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની રૂપરેખા અનુસાર આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મહેમાનોનું સ્વાગત ઔષધીય છોડથી કરવામાં આવ્યું […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ટાઉનહોલમાં “સ્તન કેન્સર, જાગૃતિ પરિસંવાદ અને તપાસ શિબિર કાર્યક્રમ”

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ટાઉનહૉલ ખાતે સ્તન કેન્સર અંગે જાગૃતી પરિસંવાદ અને તપાસ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ જી. જી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા મહિલાઓને સ્તન કેન્સર અંગે વિસ્તૃત જાણકારી, તેના […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ખીજડીયા ગામે પેવરબ્લોક તેમજ કમ્પાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખીજડીયા ગામે ૪ જગ્યાએ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત તેમજ સ્મશાનમાં કમ્પાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખીજડીયા ગામમાં આવેલ જય અંબે મેલડીમાંના સ્થાન પર રૂ.૨ લાખના ખર્ચે પેવરબ્લોકનું કામ, લક્ષ્મણભાઈના ઘરથી મગનભાઇના ઘર સુધી રૂ.૨.૫૦ લાખના ખર્ચે, ટપુભાઈના ઘરથી […]

Continue Reading