જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા વેકસીનેશન અભિયાન તેજ, 4 દિવસમાં 100%વેક્સિન માટે એક્શન પ્લાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ગૌપશુધનમાં ફેલાયેલા લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે જિલ્લાના રોગગ્રસ્ત પશુધનને આ રોગની તાત્કાલીક સારવાર ઉપલબ્ધ થાય તેમજ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સુપરવીઝનમાં જિલ્લાના પશુ ડોકટર તથા અન્ય સંલગ્ન અધિકારીઓની ટીમ દ્વારા આજથી 4 દિવસ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવાય તે માટે જામનગરની ગૌશાળાઓની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તે માટે જામનગરના દરેડ ગામે આવેલ માં ગૌદર્શન ગૌશાળાની તેમજ વિભાપર ગામે આવેલ વચ્છરાજ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રી રાઘવજી પટેલે આ મુલાકાત દરમિયાન ગૌશાળાના માલિકોને તેમજ પશુપાલન વિભાગને ગૌધનના રહેઠાણની […]

Continue Reading

બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ- NCC કેડેટ્સ દ્વારા જામનગરમાં તિરંગા જાગૃતિ યાત્રા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા એન.સી.સી. અને વિદ્યાર્થીઓ દ્વારા જામનગર શહેરમાં તિરંગા જાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી. રણજીત રોડ ખાતે સજુબા સ્કૂલ પાસેથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન બાળકો દ્વારા તિરંગા સાથે પ્રજાસત્તાક દિવસ પૂર્વે લોકોમાં દેશભક્તિ ની ભાવના જન્મે તે માટે તિરંગા સાથે દેશભક્તિના ગીતો વાગતા હતા અને […]

Continue Reading

લમ્પી રોગચાળાને કાબુમાં લેવા જામનગરમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે મેરેથોન બેઠક યોજી,જામનગરમાં 5 પશુ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ રૂમ ખાતે કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ અને પશુઓ ડોકટરની ટીમ સાથે લમ્પી વાયરસના વધી રહેલા રોગચાળાને લઈને મેરેથોન મીટીંગ યોજી હતી. અગત્યની આ મિટિંગમાં મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ […]

Continue Reading

જામનગર જિલ્લાના સૌપ્રથમ આ ગામમાં નશાબંધીની કડક અમલવારીની પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : એક તરફ રાજ્યમાં લઠ્ઠા કાંડ અને કેમિકલ કાંડમાં 40 થી વધુ જિંદગીઓમાં ગઈ છે ત્યારે જામનગરના જોડીયા પંથકમાં આવેલા લીંબુડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નશાબંધી કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. જોડીયા પંથકના લીંબુડા ગામમાં સરપંચ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે, ગામની અંદર કોઈપણ લોકોએ દારૂ કે પ્રતિબંધિત […]

Continue Reading

જામનગરમાં બે પશુ ડોક્ટરોની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કોંગ્રેસ દ્વારા SP કચેરીએ FIR માટે કરાઈ રજૂઆત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં બે પશુ ડોક્ટરો વચ્ચેની ઓડિયો ક્લિપ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયા બાદ છેલ્લા 14-15 કલાક વધુ સમય વિતી ગયા છતાં પણ કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી ન કરાઈ હોવાના આક્ષેપ સાથે એસપી કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ ફરજ મુક્ત કરાયેલા ડોક્ટર ગોધાણી વિરોધ ગુનો નોંધવામાં આવે તેવી […]

Continue Reading

જામનગરમાં લમ્પી વેક્સિન મુદ્દે કોંગ્રેસે ઓડિયો ક્લિપ જાહેર કર્યા બાદ શું થયું, જાણો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા મહાનગરપાલિકાના બે ડોક્ટરો વચ્ચેની ઓડિયો ક્લિપ જાહેર કરી વેક્સિનની જગ્યાએ પાણી અપાતા ના આક્ષેપ કર્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકામાં કરાર આધારિત ફરજ બજાવતા પશુ ડોક્ટરને ફરજમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી કરાર રદ કરી ને ફરજ મુક્ત કરી દેવામાં […]

Continue Reading

કૉંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરાતા જામનગરમાં ભાજપે ધરણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  કોંગ્રેસપક્ષના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી માટે “રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્ની” જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ ઇરાદાપૂર્વક કર્યો છે. તેવા આક્ષેપ સાથે વિરોધમાં ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર દ્વારા લાલ બંગલા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી આ તબબકે માફી […]

Continue Reading

જામનગરના અગ્રણી વિજયભાઈ સંઘવી દંપતિએ જન્મદિવસે એનીમલ હેલ્પલાઇનને એમ્બ્યુલન્સ અર્પણ કરી અનોખી ઉજવણી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પારસધામ ખાતે આજે રાષ્ટ્ર સંત નમ્ર મુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા થી જામનગર ના અગ્રણી જીવદયા પ્રેમી, સત્કાર્ય કરનાર, દાનેશ્વરી ભામાશા મનાતા શ્રીમતિ રેખાબેન વિજયભાઈ સંઘવી પરિવાર તરફ થી રેખાબેન અને વિજયભાઈ ના જન્મ દિવસ નીમીતે પશુ એનિમલ હેલ્પલાઇનને એમ્બ્યુલન્સ અર્પણ કરવામા આવી છે. જામનગરના પારસઘામ ખાતે સવારે […]

Continue Reading

જામનગરમાં લમ્પી રોગના કારણે ગાયોના મૃત્યુ અટકાવવા કમિશનર ઓફિસ બહાર નગરસેવિકાના ગૌ સેવકો સાથે ધરણા-આવેદપત્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં દિવસેને દિવસે લમ્પી રોગના કારણે પશુધન મૃત્યુ પામી રહ્યું છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનર કચેરી બહાર વિપક્ષના મહિલા નગરસેવિકા સાથે ગૌ સેવકોએ પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં લમ્પી રોગના કારણે દિવસેને દિવસે પશુઓના મોત વધી રહ્યા છે ત્યારે જામનગરમાં છેલ્લા પાંચ છ દિવસમાં વરસાદી સિઝન […]

Continue Reading