“હર ઘર તિરંગા” અભિયાનને વેગ આપવા કમીશ્નર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમ તા. 13/8/2022 થી તા. 15 /8/2022 સુધી વિવિધ રીતે યોજાનાર છે. જેેેના માટે કમિશનર વિજય કુમાર ખરાડી ની અધ્યક્ષતામાં ફાયર શાખાના કોન્ફરન્સ હોલમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં વોર્ડના નોડલ ઓફિસર અને એસ. એસ. આઈ. ને […]

Continue Reading

કોંગ્રેસના મહિલા પ્રમુખ પદેથી નયનાબા જાડેજાએ ધર્યું રાજીનામું, ચૂંટણીની તૈયારીઓ કે શું?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજાએ રાજીનામું ધરી દીધું છે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એકાએક નયનાબાએ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમરને સંબોધેલો પત્ર લખી પોતાનું રાજીનામું ધરતા જણાવ્યું છે કે, તેઓ 78 વિધાનસભામાં ચૂંટણી લડવા માગે છે. અને તેની […]

Continue Reading

જામનગરમાં લમ્પીનો હાહાકાર, બે અઠવાડિયામાં પોણા સાતસો ગૌવંશના મોત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર માં ખારતરનાક અને જીવલેણ સાબિત થઈ રહેલા  લમ્પી રોગચાળા ના કારણે ગૌવંશના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો ગૌવંશ ખતમ થઈ જશે તેમાં પણ કોઈ શંકા નથી.ગઇકાલે મંગળવારે એક જ દિવસ માં 55 ગૌવંશ ના મૃત્યુ થયા હતા. ગૌવંશ મૃત્યુના આંકડા ધ્રુજાવી દે […]

Continue Reading

સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાં N.A.B.H.ની ટીમે ઇન્સ્પેકશન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સૌરાષ્ટ્ર ની સૌથી મોટી અને ગુજરાત રાજ્યની બીજા નંબર ની ગણાતી જામનગરમાં આવેલી સરકારી જી.જી. હોસ્પિટલ માં સુવિધા ઓ અંગે રાષ્ટ્રીય કક્ષાની સ્ટાન્ડર્ડ રેટિંગ સંસ્થા એન.એ.બી.એચ.ની ટીમ દ્વારા આજે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના ઇન્સ્પેક્શન બાદ તૈયાર થયેલા રિપોર્ટના આધારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલને યોગ્યતાના માપદંડો અંગેનું સર્ટિફિકેટ આપવાનું […]

Continue Reading

જામનગરમાં યુવક કોંગ્રેસે લઠ્ઠા કાંડ ને લઈને દેખાવો કર્યા, પોલીસે કોંગ્રેસી કાર્યકરોની કરી અટકાયત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં યુવક કોંગ્રેસ અને એને દ્વારા અંબર સિનેમા સર્કલ પાસે દેશી દારૂની ખાલી કોથળીઓ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બોટાદ અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડમાં થયેલ મૃત્યુને લઈને યુવક કોંગ્રેસ જામનગર દ્વારા દેશી દારૂ ની કોથળીઓ સળગાવી, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના રાજીનામા ની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં […]

Continue Reading

ઉંડ -1 ડેમ અને નવા બની રહેલા સમ્પની કમિશનરે મુલાકાત લીધી, પાણીની આવક અંગે વિગતો મેળવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે આ વર્ષે તમામ ડેમ -જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે. જામનગરના મહત્વના ગણાતા એવા ઉંડ -1 ડેમ ખાતે કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા  મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વર્ષ દરમિયાન શહેરીજનોને પૂરતું પાણી વિતરણ થાય અને ઉંડ […]

Continue Reading

જામનગરમાં 36 ટુકડીઓએ વિજચેકિંગ હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં આજે સવારથી પીજીવીસીએલની વીજ ચેકિંગ ડ્રાઈવ શરૂ થઈ છે. જામનગર શહેરના જીઆઇડીસી અને ખંભાળિયા ગેટ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ ટુકડીઓએ ધામા નાખ્યા છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી કુલ 36 ટીમો દ્વારા વીજ ચોરી ઝડપવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ટુકડી […]

Continue Reading

જામનગરમાં આપદા મિત્ર એન.ડી.આર.એફ. દ્વારા હોમગાર્ડ જવાનોને તાલીમ અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એનડીઆરએફની ટીમ ને સાથે રાખીને પુર રાહત સમયે તેમજ કુદરતી આપત્તિ સમયે કઈ રીતે જાનમાલની સુરક્ષા કરી શકાય, તેની તાલીમ આપવા માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે સવારે જામનગરના તન્ના હોલમાં હોમગાર્ડના જવાનો સાથેનો નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લા […]

Continue Reading

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો ધ્રોલથી કૃષિમંત્રી રાઘવજી પટેલનાં હસ્તે શુભારંભ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી 6 જિલ્લાઓમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી કરાવી હતી.આ કાર્યક્રમમાં ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકાના શિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે આવેલા શિવરાજપૂર બીચ માં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું જાતનિરીક્ષણ કર્યુ હતું.પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપૂર બીચને પ્રવાસન વિભાગ વિકસીત કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

Continue Reading