જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ નાબુદી માટે પશુપાલન વિભાગનું મહારસીકરણ અભિયાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા પશુપાલન વિભાગ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તમામ અસરગ્રસ્ત પશુઓમાં પુરજોશમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જામનગર શહેરમાં […]

Continue Reading

જામનગરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન 15 દિવસમાં 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં રાજ્ય સરકારની 20 વર્ષની વિકાસગાથાને ગામેગામ અને નગરે-નગર સુધી પહોંચાડવા માટે જામનગર જિલ્લામાં તા. 5 જુલાઈથી 20 જુલાઈ, 2022 દરમિયાન આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ જામનગર જિલ્લાને ફળી છે, જેમાં ૧૫ દિવસ દરમિયાન જામનગર જિલ્લાને રૂ. 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી છે. સાથોસાથ મંત્રીગણ અને […]

Continue Reading

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવોએ કર્યું સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે તેમજ દ્વારકામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું. જામનગર એરપોર્ટ ઉપર મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર,શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, ટુરિઝમ વિભાગના આર.એચ. શુક્લા, […]

Continue Reading

લમ્પી વાયરસના નિયંત્રણ અંગે મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમીક્ષા કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝના કેસો જોવા મળી રહ્યા છે જેને ધ્યાને લઈ આ રોગ પર ત્વરીત નિયંત્રણની કામગીરી હાથ ધરવા રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પશુપાલન નિયામક ડો.ફાલ્ગુનિબેન ઠાકર વિશેષ રૂપે ઉપસ્થિત […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસ કામોની સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા અર્થે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા. મંત્રીએ સૌ અધિકારીઓને જણાવ્યું હતું કે લોકોને કોઈ પ્રકારે […]

Continue Reading

જોડિયા માર્કેટીંગ યાર્ડમાં મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા એ.પી.એમ.સીની મુલાકાત લઇ ટેકાના ભાવે મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતુ કે, સરકારની નેમ છે કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેની વ્યવસ્થા કરવામાં આવે […]

Continue Reading

જામનગરમાં SP અને કમિશનરે રસ્તા ઉપર ઉતરી લાલ આંખ કરી, રખડતા ઢોર મુકનારની ખેર નથી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં વર્ષો જૂની ઢોરની સમસ્યા ને લઈને હવે એસપી, કમિશનર મેદાને ઉતર્યા છે. જાહેર રસ્તાઓ ઉપર બિલ્ડીંગો જમાવીને બેસતા ફેરિયાઓ તેમજ ખુલ્લામાં ઢોર મૂકી દેતા ઢોર માલિકો સામે તંત્ર આકરા પાણીએ છે. જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી આજે પોલીસ કાફલા તેમજ મહાનગરપાલિકાની એસ્ટેટ […]

Continue Reading

ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી.ના ડાયરેક્ટરોની વરણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં 8, માર્ચ 1968થી અવિરત સેવાઓ આપતી સહકારી સંસ્થા ધી જામનગર સેન્ટ્રલ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સ્ટોર્સ લી. (અપના બજાર)ના વર્ષ 2022ની બોર્ડ ઓફ ડાયરેક્ટર ની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે 15 સભ્યોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 6 સભ્યોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 9 સભ્યો […]

Continue Reading

જામનગર જિલ્લામાં 85% ખરીફ પાકોનું વાવેતર, 3.02 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર ગુજરાતની સાથે જામનગર જિલ્લામાં પણ વરસાદે મહેર કરતા વાવણીલાયક વરસાદ થયો છે જેના કારણે જિલ્લાના ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જામનગર જિલ્લામાં ખેડવાલાયક જમીનના 85 % જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 60 %થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે […]

Continue Reading

ધ્રાફા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું શૌર્ય કૃતિઓ દ્વારા અદભૂત સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની પુર્વ કેબિનેટમંત્રી ચીમનભાઈ સાપરિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓ દ્વારા વંદે ગુજરાત રથનું સ્વાગત કરી તલવાર રાસ અને શોર્યગીતોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરાયા હતા. આ […]

Continue Reading