વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રીજા દિવસે નાઘેડીમાં લાભાર્થીઓને બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ તથા પોષણ કિટ અર્પણ કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર સહિતના […]

Continue Reading

કાલાવડ ના નાના વડાળામાં સ્કૂલ બસ નદીમાં ખાબકી, 9 બાળકોને બચાવવા રેસ્ક્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકના નાના વડાળા ગામે સ્કૂલ બસ નદીમાં ખાબકી છે. કાલાવડ પંથકમાં ભારે વરસાદને પગલે નદીમાં એક તરફ ધોડાપુર આવ્યા છે ત્યારે જ નાના વડાળા ગામની ખાનગી સ્કૂલની બસ નવ જેટલા બાળકો અને ત્રણથી ચાર શિક્ષકોને લઈને જતી હતી ત્યારે જ વરસાદી પાણીમાં વહીને નદીમાં પહોંચી હતી. […]

Continue Reading

કલ્યાણપુર પંથકમાં વરસાદી તારાજીથી અનેક ગામો બેટમા ફેરવાયા, કફોડી હાલત થઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :  છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે સૂર્યાવદર, રાણપરડા રાવલ વિસ્તારના ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યાં છે. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.સૂ ર્યાવદર,રાવલ વિસ્તારોમાં ખેતરો […]

Continue Reading

જામનગરના દરેડ ગામે “વંદે ગુજરાત વિકાસયાત્રા” અંતર્ગત રથયાત્રાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાઈ રહી છે. જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામ ખાતે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ ના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કાસમભાઈ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ સરવૈયા, અધિક્ષક ઈજનેર બી. […]

Continue Reading

જામનગર 108ની ટીમે ઘાયલ દર્દીની રોકડ પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ૧૦૮ ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ થયેલ દર્દીઓને ઇમર્જન્સીમાં પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજનીષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને સાથે-સાથે દર્દી પાસે રહેલ રોકડ તેમજ મુદ્દામાલ તેઓના પરિવારજનોને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યાં છે. હાલમાં આવો જ એક કીસ્સો જામનગર […]

Continue Reading

ગુજરાતના સૌપ્રથમ જામનગરમાં સ્થપાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતાઓ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ગાંધીનગર એસ. ટી. પી. પાસે ૧૭ એકરની જગ્યામાં નિર્માણ પામેલ ગુજરાતના સૌપ્રથમ પી.પી.પી બેઇઝ આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. રૂ.૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પ્લાન્ટની દૈનિક ૪૫૦ મેટ્રિક ટન વેસ્ટ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાંથી દૈનિક ૭.૫ […]

Continue Reading

જામનગરમાં સર્કલ પાસે રેલવે ખુલ્લો મુકાતા શહેરીજનોમાં વરસતા વરસાદે હરખની હેલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર શહેરમાં દિગજામ સર્કલથી વુલન મિલ તરફના રેલવેના નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓવર બ્રિજને રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે લોકાર્પિત કરતાં શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. શહેરની અંદાજે એકાદ લાખની વસ્તીને અસરકર્તા એવા ડો.બાબા સાહેબ આંબેડકર ઓવર બ્રિજને ખુલ્લો મુકતાની સાથે જ તેના પરથી વાહનચાલકો પસાર થયા હતા અને […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસની વણથંભી યાત્રા વંદે ગુજરાત રથ નો પ્રારંભ કરાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ રહી છે જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે એમ.પી.શાહ મ્યુનિ સિપલ ટાઉનહોલ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા નો પ્રારંભ કરાયો હતો આ તકે જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા […]

Continue Reading

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ધરમપુર અને ધોરીવાવની આંગણવાડીમાં વાનગી સ્પર્ધા, વિજેતા બહેનોને પ્રોત્સાહન ઇનામ આપાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામખંભાળિયા : વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. જેમાં જામ ખંભાળિયાના ધરમપુર અને ધોરીવાવની આંગણવાડીમાં વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આંગણવાડીમાં યોજાયેલી વાનગી સ્પર્ધામાં બહેનોએ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી હતી.  વિજેતા બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આંગણવાડીના બહેનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો […]

Continue Reading

ખંભાળિયાના ધરમપુર તેમજ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનો પ્રારંભ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામખંભાળિયા : આજથી સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા તાલુકાના ધરમપુરની આંબાવાડી શાળા ખાતેથી તેમજ કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધરમપુરની આંબાવાડી શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરીએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભવોનું […]

Continue Reading