કેબિનેટ મંત્રી મુળુ બેરાની લાલપુર પંથકમાં ડિઝાસ્ટર સમીક્ષા બેઠક
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને લાલપુર પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં ‘ડિઝાસ્ટર સમીક્ષા બેઠક’ યોજાઈ હતી. જામનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે થયેલ નુકસાનનો અભ્યાસ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને પગલાંની મંત્રી દ્વારા સમીક્ષા […]
Continue Reading