કૃષિમંત્રી રાઘવજી પટેલે બેરાજા જગા મેઇન રોડ પર નવનિર્મિત માઈનોર બ્રિજનું લોકાર્પણ કર્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર તાલુકાના બેરાજા જગા રોડ ઉપર રૂ.૯૯.૫૪ લાખના ખર્ચે નવનિર્મિત ૭મીટરના ૪ ગાળા તથા ૭ મીટરના એક ગાળાના માઈનોર બ્રિજનું રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના […]
Continue Reading