વિશ્વ મહિલા દિનની ઉજવણી પહેલા મોટી ખાવડીમાં મહિલા સંમેલન, સ્વાશ્રયની બહેનો સાથે પ્રેરણાદાયી મહિલાઓએ પરામર્શ કર્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું ખાસ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય,આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ […]

Continue Reading

દ્વારકામાં મહાશિવરાત્રી પહેલા જ યાત્રાધામ નજીક પૌરાણિક મંદિરમાં શિવલિંગ ગાયબ, પોલીસે તપાસ શરૂ કરી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પહેલા જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે આવેલા એક પ્રાચીન શિવ મંદિરના ગર્ભગૃહમાંથી શિવલિંગ ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી છે. યાત્રાધામ હર્ષદના દરિયા કિનારા નજીક આવેલા અર્ધનારેશ્વર, શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં રહેલ શિવલિંગ રાત્રે કોઈ શખ્સોએ ખંડિત કર્યાની ચર્ચાએ […]

Continue Reading

જામનગરના ગામડામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ રૂબરૂ પહોંચી કરે છે સંવાદ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી સંવાદ કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે. ગામડાઓમાં વસતા નાગરિકોની રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવવાના હેતુથી જામનગર જિલ્લાના રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી […]

Continue Reading

જામનગરમાં કિસાન સન્માન સમારોહ : 99,703 ખેડૂતોને પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાની રૂ.22.91 કરોડની સહાય અપાઈ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું.જેમાં બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પી.એમ.કિસાન નિધિ યોજનાના 19 માં હપ્તા સ્વરૂપે ડી.બી ટી. માધ્યમથી સહાય રકમનું વિતરણ કરાયું હતું જ્યારે ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં […]

Continue Reading

જામનગરમાં મેયર વિનોદ ખીમસુરીયા એ સ્વતંત્રતા દિવસે તિરંગો લહેરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૫મી ઓગસ્ટ ના વોર્ડ નં. ૧૧, લાલવાડી શાળા નં. ૧ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી તેને સલામી આપવામાં આવી હતી. મેયર વિનોદભાઈ ખીમસુરીયા એ પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન સંબોધન કરતા શહિદો, સ્વાતંત્ર્ય સૈનાનીઓને યાદ કર્યા હતાં. ગુજરાત […]

Continue Reading

ગિરનારના મહિમાને ઉજાગર કરતા”મહિમાવંત ગિરનાર” પુસ્તકનું વિમોચન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગરવી ગુર્જર ધરાની જુનાગઢની ભૂમિ પર આવેલા ગિરનાર ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે ૧૧૧ સર્જકોની ૧૫૧ રચનાઓને, ગરવા ગિરનારના મહિમાને ઉજાગર કરતા પુસ્તક “મહિમાવંત ગિરનાર”માં સંપાદિત કરવાં બદલ ગિરનાર સાહિત્ય મંચના અધ્યક્ષ અને શબદ સાહિત્ય પરિવારના એડમિન દિલીપ ધોળકિયા “શ્યામ”ને ઠેર ઠેરથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ […]

Continue Reading

જામનગરની બર્ધનચોક માર્કેટમાં ભગવાનની છબીઓ ખંડન કરતા તત્વો સામે વિરોધ, સજજડ બંધ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : • પવિત્ર ચાલીહા મહોત્સવ દરમિયાન ઇષ્ટદેવ ની છબીને ક્ષતિ પહોચાડતા તત્વો વિરુદ્ધ રોષ ભભુક્યો છે. જામનગર શહેરની બર્ધનચોક સિંધી ક્લોથ માર્કેટમાં આવત્તી સમગ્ર જિલ્લાની જનતા માટે રાખવામાં આવેલ પાણીના પરબ નજીક ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સાંઈબાબાની છબીમાં રાત્રે રોજીંદા સમયાંતર મુજબ વેપાર ધંધા કરી ઘરે ગયા બાદ 30 જુલાઈના […]

Continue Reading

વ્યાજખોરો અને પોલીસને લગતા પ્રશ્નોને લઇને એસ.પી.નો દરેડ G.I.D.C.માં લોકદરબાર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર પંચકોષી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા તા.૨૭/૦૭/૨૦૨૪ના શનિવારે પ્લોટ નં.૯૦, જી.આઈ.ડી.સી. એસોસીએશન ઓફીસ પર સાંજે ગેરકાયદેસર વ્યાજ વસુલાત કરતા ઈસમો વિરૂધ્ધની ફરીયાદોના નિકાલ તથા પોલીસ ખાતાને લગત અન્ય પ્રશ્ન અંગે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading

જામનગરના ગુરુદ્વારામાં અનુયાયીઓ અને સહયોગીઓના સહકારથી હેવી સોલાર પેનલ લગાવી અનોખી પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ગુરુદ્વારા મંદિરમાં ગુરુદ્વારા સિંગ સભાના સંગતના સભ્યો અને તેના અન્ય સહયોગીઓના સહકારથી ૪૦ કિલો વોટ નું હેવી સોલર પેનલ લગાવવામાં આવ્યું છે, અને લાખો નો ખર્ચ સહયોગીઓએ ઉપાડી લઈ ધાર્મિક સ્થળમાં ઊર્જાની બચત કરવા માટેનું સોલાર પેનલ લગાવી ધાર્મિક જગ્યા માટે વીજળી બચત નું અને રાષ્ટ્ર નિર્માણ માટે […]

Continue Reading

જામનગરમાં મહાવીર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા LG Expo 2024 સંપન્ન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં 28 જુલાઇ 2024- 16 Bestshop મહાવીર ઈલેક્ટ્રોનિક્સ દ્વારા IG Expo 2024 નો સફળ કાર્યક્રમ જામનગરની આરામ હોટેલમાં યોજાયો હતો. આ એક્સ્પો ખાસ કરીને આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝઝઈનર્સ અને બિલ્ડર્સ સમુદાય માટે આયોજિત કરવામાં આવ્યો હતો. આ એસ્કપોમાં, 16 Best shop મહાવીર ઇલેક્ટ્રોનિક્સે નવીનતમ IG પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કર્યું, […]

Continue Reading