મુકેશ અંબાણી નાથદ્વારામાં, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નાથદ્વારા : મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ યોજવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ ભારત […]

Continue Reading

વડાપ્રધાન મોદી જામનગરને રૂપિયા 833કરોડથી વધુ વિકાસકામોના ઈ-લોકાપર્ણ ખાતમુર્હુત કરી આપશે ભેટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ભાવનગર પહોંચી વર્ચ્યુઅલ મધ્યમથી જામનગર શહેર-જિલ્લાના રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી ભેટ આપશે. રૂ.૫૨૫.૧૦ કરોડના ખર્ચે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઇ-ખાતમુહૂર્ત અંદાજિત રૂ.૨૦૦ કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર […]

Continue Reading

37.56 લાખ નવા MSMEની ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં નોંધણી, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને MSME મંત્રીનો પ્રત્યુત્તર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દિલ્હી : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37,56,390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (MSME) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં 8,779 MSME બંધ થયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય MSME મંત્રી સુ શોભા કરંદલાજેએ 21 જુલાઈ, 2025ના આ માહિતી આપી હતી. મંત્રીના નિવેદન અનુસાર, […]

Continue Reading

શંકરાચાર્યજીએ આર્મી કેન્ટ એરિયામાં ગીતા જ્ઞાનેશ્વર મંદિરનું ભૂમિ પૂજન કરી અગ્નિવિરોને સંબોધન કર્યું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જબલપુર : મધ્યપ્રદેશના જબલપુરમાં આર્મી કેન્ટ એરિયામાં સરહદી વિસ્તારમાં જતા પહેલા અગ્નિવીરોએ દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. અગ્નિવીરોને સંબોધતા શંકરાચાર્યજીએ કહ્યું કે, દેશની સરહદોનું રક્ષણ કરવું એ પૂજા છે, અને દેશનું રક્ષણ કરવું એ ધર્મ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નક્કી કરવામાં આવ્યું છે કે, કર્તવ્ય શું છે […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીએ વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાનું ઉદ્ઘાટન કરી મુલાકાત લીધી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ખુલ્લુ મૂકી મુલાકાત લીધી હતી અને અહીં આપવામાં આવતી પ્રાણીઓને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરી, તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાસણમાં અલગ જ અંદાઝ, PMએ ગીરમાં જંગલ સફારીનો આનંદ માણ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સાસણ : વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. અને જંગલ સફારીનો પણ PM મોદીએ આનંદ માણ્યો છે. ત્યારે નરેન્દ્ર મોદી સિંહ દર્શન દરમિયાન અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. મેં તમને કેમેરા પર પણ હાથ અજમાવી કેટલીક ક્ષણોને કેમેરામાં કેદ કરી છે. આજે એટલે […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે, જામનગર એરફોર્સમાં PMનું સ્વાગત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે 1 માર્ચે સાંજે 7.20 કલાકે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, […]

Continue Reading

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]

Continue Reading

કૃષ્ણ જન્મભૂમિ કેસની સુનાવણીમાં વધુ એક અવરોધનો અંત, દેશદ્રોહીઓએ કોર્ટનો કિંમતી સમય બગાડવાનું બંધ કરવું જોઈએ: બજરંગ બાગરા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મથુરા : વિશ્વ હિંદુ પરિષદે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ કેસની સુનાવણીમાં વધુ એક અવરોધ દૂર થયાનું સ્વાગત કર્યું છે. અને મુસ્લિમ પક્ષને માત્ર અન્યાય સાથે નહીં પરંતુ સત્ય અને ન્યાય સાથે ઊભા રહેવા જણાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહાસચિવ બજરંગ બાગરાએ આજે કહ્યું છે કે, આજે કેટલાક લોકો પવિત્ર યાત્રાધામ […]

Continue Reading