મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની […]

Continue Reading

મોડાસામાં અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્રની SIR તાલીમ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અરવલ્લી : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લીના તા. ૨૭/૧૦/૨૦૨૫ના પત્ર મુજબ, રાજ્યમાં તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત Enumeration Formsનું છાપકામ, વહેંચણી, ફોર્મ એકત્રીકરણ, ડિઝિટલાઈઝેશન, મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ, હક્ક દાવા તથા વાંધા અરજીઓનો નિકાલ અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ જેવી […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ યોજવામાં આવી હતી. વડાપ્રધાનશ્રીએ ભારત […]

Continue Reading

આર્યુવેદના કાશી ગણાતા જામનગરમાં ધનતેરસે ભગવાન ધનવંતરીજીનું પૂજન અર્ચન કરાયું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ધનતેરસને ભગવાન ધનવંતરીનો અવતરણ દિવસ માનવામાં આવે છે. એટલે ધન્વંતરી ત્રયોદશીના અવસર પર આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (આઈ.ટી.આર.એ.) આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીજીના પ્રગટ્ય દિને તેમની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના નાયબ નિદેશક પ્રોફેસર વર્ષાબેન સોલંકી ડિન વૈદ્ય હિતેશ […]

Continue Reading

કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દિલ્હી : કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લગાવાશે. તેમ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા વારંવાર રદ થતી ફ્લાઈટ્સ અંગે લખવામાં આવેલા પત્રના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ આપેલી માહિતી આપી છે. કેશોદ એરપોર્ટ પર ૨,૫૦૦ મીટર રનવેનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસે જિલ્લા શહેર અધ્યક્ષના નામો જાહેર કર્યા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ :  ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેર – સોનલ પટેલ અમદાવાદ જિલ્લો – રાજેશ ગોહિલ અમરેલી – પ્રતાપ દુધાત આણંદ – અલ્પેશ પઢીયાર અરવલ્લી – અરણું પટેલ બનાસકાંઠા – ગુલાબસિંહ રાજપુત ભરૂચ – રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર જિલ્લો – પ્રવીણ રાઠોડ ભાવનગર શહેર – મનોહરસિંહ […]

Continue Reading

અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગરમાં ITRA સંસ્થાનની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના જીવનસાથી રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ – (ITRA) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી અને સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. રાધિકા […]

Continue Reading

જામનગરમાં રૂ.430 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ભેટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે “શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫” ના ૨૦ વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના રૂ. ૪૩૦ કરોડ ૫૦ લાખના ખર્ચે વિવિધ ૩૦ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઓપરેશન […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાતંદુરસ્ત, કાર્યક્રમો રદ કરાયા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જેને લઇને રાજ્યપાલના શિડ્યુલ કરાયેલા કાર્યક્રમો પૈકીના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના […]

Continue Reading

વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરે પંચમ પાટોત્સવની ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : આધ્યાત્મિક ચેતના થી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા, એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જાસપુર મુકામે આવેલા વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિર ખાતે ત્રિ દિવસીય પંચમ પાટોત્સવ મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. […]

Continue Reading