જામજોધપુર પંથકના ખેડૂત પરિવારે ‘ગોબર ધન યોજના’થી પ્લાન્ટ સ્થાપ્યો, આજે છે ખુશખુશાલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામજોધપુર : ‘ગોબર ધન યોજના’ એ પશુઓના છાણ, કૃષિજન્ય કચરામાંથી બાયોગેસ બનાવવાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. ગોબર ધન યોજના એ પર્યાવરણ અનુકુલિત યોજના છે. પશુઓના છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાથી ‎ધુમાડો ઉત્પન્ન થાય છે‎, જેનાથી […]

Continue Reading